Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये। सत्यं वदामि च भवानखिलान्तरात्मा॥ भक्तिं प्रयच्छ रघुपुङ्गव निभरां मे। कामादिदोषरहितं कुरु मानसं च॥ હે રઘુનાથજી! હું સત્ય કહું છું અને આપ[...]

  • 🪔 વિવેકવાણી

    જુનાગઢના દીવાન શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈને લખેલ પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિકાગો ર૯મી જાન્યુઆરી, ૧૮૯૪ પ્રિય દીવાન સાહેબ, આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ માતા અને બે ભાઈઓને મળવા ગયેલા, તે[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    કલકત્તાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત[...]

  • 🪔 પ્રાસંગિક

    તુલસીદાસજીની દૃષ્ટિમાં શ્રીરામ

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    ૩ એપ્રિલ, રામનવમી પ્રસંગે પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં "રામચરિતમાનસ" પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો 'રામચરિતમાનસ'નો અભ્યાસ ઊંડો છે અને અનોખો છે. તેમની[...]

  • 🪔 પ્રાસંગિક

    ચર્પટપંજારિકા-સ્તોત્ર

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः ॥ દિવસ ને રાત, સાંજ ને સવાર, શિશિર ને વસંત ફરીફરી આવ્યા કરે છે;[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન મહાવીરે પ્રબોધેલી આચારમીમાંસા

    ✍🏻 સંકલન

    પાંચ વ્રત—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ—આ પાંચ વ્રતને હિન્દુધર્મમાં ‘યમ’ કહે છે. આ પાંચ વ્રત ચારિત્રની આધાર શિલા છે. એટલે તેને મૂલગુણ કહે છે.[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

    ✍🏻 સંકલન

    નવયુવાનો સાથે આનંદ શ્રીરામકૃષ્ણ પેલા પરિચિત ઓરડામાં બેઠેલા છે, જમીન ઉપર સાદડી પાથરેલી છે. તેના ઉપર નરેન્દ્ર, ભવનાથ અને બીજા એકબે ભક્તો બેઠા છે. બધાય[...]

  • 🪔 કાવ્ય

    વીર સાધકને

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું. તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત.[...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (3)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તેમના આ લેખનો છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.) (ગતાંકથી આગળ) ગિરિશ હતા નાટ્યકાર,[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવ, મૂલ્ય અને શિક્ષણ (2)

    ✍🏻 ક્રાન્તિકુમાર જે. જોષી

    (ગતાંકથી આગળ) આ ઉદાત્ત મૂલ્યોના પુન:સ્થાપન માટે સ્વામી વિવેકાનંદ, શિક્ષણ-કેળવણીને અનિવાર્ય સાધન માનતા હતા. જીવન ઘડતર-માનવ નિર્માણ ચારિત્રવિકાસ-એ જ એકમાત્ર ઉપાય ! આવાં વિકસિત મૂલ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (2)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (ગતાંકથી આગળ) સમગ્ર જગતના યુવાવસ્થામાં પ્રવેશેલા નાયક-પૂજકો સમક્ષ આજે સમસ્યા ‘પસંદગીના અતિરેક’ની છે. તેઓની સમક્ષ છે જીવનશૈલીઓની દિઙ્‌મૂઢ કરી નાખનારી પ્રચુરતા: શું બનવું? વૈજ્ઞાનિક, ડૉકટર,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ સંધના એક વિદ્વાન સંન્યાસી હતા. ૨૭ ઑગષ્ટ ૧૯૮૯ના રોજ એક જીપ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ નિધન થયું હતું. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વ[...]

  • 🪔 કાવ્ય

    રાતવાસો !

    ✍🏻 હરેશ ‘તથાગત’

    - ભુજંગી – સમેટી બધો પાથરેલો તમાશો, મહેમાન ચાલ્યાં, કરી રાતવાસો! ન સાથે ગયાં : બિસ્તરા, પોટલાંઓ, ન સંગે થયાં : વૈભવો કે વિલાસો!! કમાયા[...]

  • 🪔 કાવ્ય

    હે પ્રભુ

    ✍🏻 રાબિયા

    હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરક્તી આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં તો એ[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૮)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ડિસેમ્બર ૮૯થી આગળ) (શ્રીમત્‌ સ્વામી અખંડાનંદ મહારાજ (૧૮૬૪થી ૧૯૩૭) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગ

    ✍🏻 સંકલન

    ‘પર દુઃખે ઉપકાર કરે પણ મન-અભિમાન ન આણે રે’ આપણો સમાજ—વિશ્વનો સમગ્ર માનવમેળો જીવનમાં સતત પ્રેમ, કરુણા, માયા, અને આનંદનો અનુભવ કેટલાક સંત હૃદયી, સાચા[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    આદર્શ માનવનું નિર્માણ : જયોતિર્ધરની પ્રેરક વાણી (આદર્શ માનવનું નિર્માણ : સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાંથી સંકલન; ચતુર્થ સંસ્કરણ, ૧૯૮૯; પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂ. રૂ. ૩-૫૦)[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર રાહતકાર્ય : રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલડ મઠ દ્વારા મેઘાલયના ચેરાપુંજી કેન્દ્રને ૭રર વસ્ત્રો મોકલી દેવામાં આવ્યાં છે,[...]