Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    श्री राम प्रणामः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्।।१।। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।।२।। શ્રી રામ પ્રણામ ૧. દુ:ખોનો[...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વને ભારતનો સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    દુનિયાના અન્ય ભાગોમાં પણ સંસ્કૃતિઓ પેદા થઈ છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાં મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી[...]

  • 🪔 સંપાદકીય

    ખંડન ભવબંધન . . .

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પશ્ચિમમાં સૂરજ આથમે છે, પાવન સંધ્યાવેળાએ દેશ-વિદેશમાં અસંખ્ય મંદિરોમાં-ઘરોમાં શ્રીરામકૃષ્ણદેવની આરતીનો પ્રારંભ થાય છે અને સાથે-સાથે ગવાય છે શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ સ્તવન. સંધ્યાની એ સુંદર વેળાએ[...]

  • 🪔 કટાક્ષિકા

    કટાક્ષિકા : વિચારવા જેવી વાત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક ભક્ત દેવનાં દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો[...]

  • 🪔

    ‘પોષ’ કાલીનું દર્શન

    ✍🏻 સ્વામી આદિનાથાનંદ

    (શ્રીમત્ સ્વામી આદિનાથાનંદજી મહારાજ (કાલી મહારાજ) રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સોસાયટી, જમશેદપુરના સેક્રેટરી છે અને હાલ શારીરિક અસ્વસ્થતાને કારણે રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય કેન્દ્ર, બેલુર[...]

  • 🪔 કાવ્ય

    મા કાલી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તારલા બધા સાવ ભૂંસાયા, વાદળે ઘેરાં વાદળ છાયાં, બિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે- મોકળે ગળે ગાય હો ગાણાં છોડી મૂક્યાં પાગલખાનાં- ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં[...]

  • 🪔 કાવ્ય

    ઝેર તો પીધાં છે

    ✍🏻 મીરાં

    ઝેર તો પીધાં છે જાણી જાણી; મેવાડા રાણા! ઝેર તો પીધાં છે જાણી જાણી. કોયલ ને કાગ રાણા! એક જ વર્ણી રે કડવી લાગે છે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    તન્મયતા હોય છે ત્યારે....

    ✍🏻 હરીન્દ્ર દવે

    મીરાં ઝેરના કટોરાને અમૃત માનીને પી ગયાં, એ ચમત્કાર સ્થૂલ રીતે બન્યો હોય કે ન પણ બન્યો હોય, પણ સંસારના ઝેરને અમૃત માનીને મીરાંએ અને[...]

  • 🪔

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    (ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ[...]

  • 🪔

    જીવનદાત્રી લોકમાતા નર્મદા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે ભારતીય ઇતિહાસ અને સભ્યતા પર[...]

  • 🪔

    ભગવાન મહાવીરના ઉપદેશો

    ✍🏻 સંકલન

    * તમે પોતાને માટે જે ઇચ્છતા હો તે બીજા માટે પણ ઇચ્છો અને જે તમારા પોતાને માટે ન ઇચ્છતા હો એ બીજા માટે પણ ન[...]

  • 🪔

    પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?

    ✍🏻 સ્વામી પવિત્રાનંદ

    (ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) આથી તમે જોશો કે કોઈ વિશિષ્ટ વસ્તુ માટે પ્રાર્થના કરવી એ પણ ભયાવહ છે.[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર - લીંબડી (ટૂંકો ઇતિહાસ)

    ✍🏻 ડૉ. જે. સી. દવે

    (લીંબડીના રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    આધુનિક મૅનૅજમૅન્ટ માટે ભારતીય મૂલ્યો

    ✍🏻 પ્રૉ. જે. એમ. મહેતા

    કોઈપણ વ્યવસ્થાતંત્રની સફળતા માટે ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક સંચાલનની જરૂરિયાત રહે છે. વર્તમાન સમયમાં ધંધા-વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવેલ છે એ સંજોગોમાં વ્યવસ્થાતંત્રને વધુ સુદૃઢ બનાવવાની[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી વર્ષના બીજા તબક્કાનો મહોત્સવ-૧૦ ફેબ્રુઆરી '૯૪થી ૧૭ ફેબ્રુઆરી '૯૪) યુવ-સંમેલન: રામકૃષ્ણ મઠ અને[...]