Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः । मुखाम्बुजश्री रघुनन्दस्य मे सदास्तु मंजुलमंगलप्रदा ॥ नीलाम्बुजश्यामलकोमलांगं सीतासमारोपितवामभागम् । पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम् ॥ ભગવાન શ્રીરામચંદ્રજીનાં[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સર્વોત્તમ શાસક ખાસ જરૂર છે ત્યાગની - ત્યાગની ભાવના વિના બીજાની સેવા માટે કોઇ હૈયું રેડીને કામ કરી શકે નહિ. ત્યાગી બધાને સમદૃષ્ટિએ જુએ છે[...]

  • 🪔 સંપાદકીય

    રામરાજ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે - दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ॥ सब नर[...]

  • 🪔 યુવ-વિભાગ

    આવશ્યક્તા છે ક્રાન્તિની

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ૩જી ફેબ્રુ ‘૯૮ના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ યુવ-સંમેલન પ્રસંગે ઉપસ્થિત લગભગ દશ હજાર યુવા ભાઇ-બહેનોને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી[...]

  • 🪔 કાવ્ય

    ચિન્મય આનંદધામ

    ✍🏻 મનોહર દેસાઇ

    નામસ્મરણની વહેતી ગંગા અખંડ તારે ધામ, પતિતપાવની પુણ્યસલિલા અજસ્ર ને અવિરામ, કરું નિમજ્જન શીતલ જલમાં દ્વિજ થઇ હું જન્મ્યું; મોહ મમતના મલિન આવરણ પળ બે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મિશન : એનું ઐતિહાસિક મિશન

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સભ્ય છે. તેમણે અંગ્રેજી તેમ જ બંગાળીમાં અનેક ગ્રંથો લખ્યા છે. - સં.[...]

  • 🪔 સમન્વય

    શ્રી નમસ્કાર મંત્રનો મહિમા

    ✍🏻 કુમારપાળ દેસાઇ

    જૈન સંપ્રદાયમાં શ્રીનમસ્કાર મંત્ર અનેરું મહત્ત્વ ધરાવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇએ તેની સુંદર વિવેચના કરી છે. મહાવીર જયંતી પ્રસંગે વાચકોના લાભાર્થે આ લેખ[...]

  • 🪔 ચરિત્ર-કથા

    “તું છે કલગી શાકની વેલ”

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) “લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં” “શું કહ્યું તેં? લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં?” “હા અને તે ય બાપુજીએ મૃત્યુ અગાઉ કહ્યું હતું ત્યાં ગોઘાટના[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. - સં. ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ માનવજીવન એક લાંબી યાત્રા છે. અને આપણે બધા[...]

  • 🪔 અહેવાલ

    એક અદ્ભુત યુવ-સંમેલન

    ✍🏻 સ્વામી સુનિર્મલાનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે બેલુર મઠમાં ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ યોજાયેલ ઐતિહાસિક યુવ-સંમેલનમાં દેશના વિભિન્ન ભાગોમાંથી લગભગ દસ હજાર યુવા ભાઈ-બહેનોએ[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    આનંદ-બ્રહ્મ

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    રામકૃષ્ણ મિશન, સિંગાપુર

    ✍🏻 મનસુખલાલ મહેતા

    (અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ) ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન કરી હતી. અગ્નિ એશિયાના દેશો[...]

  • 🪔 શિક્ષણ

    બાળકો

    ✍🏻 ખલિલ જિબ્રાન

    તમારાં બાળકો તે તમારાં બાળકો નથી. પણ જગજીવનની પોતા માટેની જ કામનાનાં તે સંતાનો છે. તે તમારા દ્વારા આવે છે. પણ તમારામાંથી આવતાં નથી. અને[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 જનકભાઈ જી. દવે

    “શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદામણિ” (લેખિકા : જ્યોતિબહેન થાનકી, પ્રકાશક : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, પૃ.સં. ૧૧૬, મૂલ્યઃ રૂા. ૬૦/- પ્રથમ આવૃત્તિ : ૧૯૯૭) હરિ ૐ[...]

  • 🪔 બાળ-વિભાગ

    સૌ પોતપોતાને સ્થાને મહાન છે

    ✍🏻 સંકલન

    એક રાજા પોતાના દરબારમાં આવતા દરેક સાધુને પૂછતો : ‘મહારાજ, ઘરબાર છોડી જનાર સંન્યાસી શ્રેષ્ઠ કે સંસારમાં રહીને પોતાનો ધર્મ બજાવનાર ગૃહસ્થ?’ ઘણા સંન્યાસીઓ જવાબ[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    ગંગાસાગર મેળામાં ચિકિત્સા સેવાકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના મનસાદ્વીપ, સરીશા અને સેવા પ્રતિષ્ઠાન કેન્દ્રો દ્વારા મકર સંક્રાંતિ પ્રસંગે તા. ૧૧ થી ૧૬ જાન્યુઆરી સુધી યોજાયેલા[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    આપના માસિક શ્રીરામકૃષ્ણ જ્યોતના માર્ચ - ૯૮ના અંકમાં સ્વામી પવિત્રાનંદ દ્વારા લખાયેલ ‘સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યંગ સાથે એક સાંજ’ એ લેખ ખૂબ જ[...]