Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૧૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः । अहं मित्रावरुणाभा बिभर्म्यहमिन्द्राग्नी अहमश्चिनोभा ॥1॥ હું સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરું છું. હું જ મિત્ર[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાન અને અજ્ઞાનની પાર જાઓ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જ્ઞાનની અને અજ્ઞાનની પાર તમે જાઓ ત્યારે જ તમે ઈશ્વરને પામી શકો. અનેક બાબતો જાણવી એ જ્ઞાન નથી. વિદ્વત્તાનો ગર્વ પણ અજ્ઞાન જ છે. ઈશ્વર[...]

  • 🪔 વિવેકવાણી

    પૂણ્યભૂમિ ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત[...]

  • 🪔 સંપાદકીય

    શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ નિશ્ચયથી આ સમસ્યાને દૂર કરવાના[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે: यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ (સુખદુ:ખના, શીતોષ્ણના) અનુભવોથી જે વ્યથા પામતો નથી, समदुःखसुखं[...]

  • 🪔

    દિવ્ય રામાયણ

    ✍🏻 મોરારીબાપુ

    બરષા ગત નિર્મલ રિતુ આઈ । સુધિ ન તાત સીતા કૈ પાઈ ।। એકબાર કૈસે હુઁ સુધિ જાનૌં । કાલહુ જીતિ નિમિષ મહેું આનૌં ।।[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૪

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) તુલનાત્મક ધર્મના અધ્યયનનું કાર્ય દરેક ધર્મના મર્મ સુધી પહોંચવાનું છે. આ મર્મને જ વિવેકાનંદે વિશ્વધર્મ કહ્યો છે. એ કંઈ જ્યાં ત્યાંથી ભેગા કરેલા[...]

  • 🪔

    સંત મૂળદાસ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    નવલાખ તારલાથી મઢેલી આકાશી ચૂંદડીને નિરખતા મૂળદાસની પ્રજ્ઞાએ પ્રીતમવર સમા પ્રભુ સાથે ગોઠડી માંડી. ભોગીઓની રાત યોગીઓનો દિવસ હોય છે, એમ ગીતાજી કહે છે. ચિંતનના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ - ૪

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ....) સ્વામી શુદ્ધાનંદજીની સ્મૃતિશક્તિ અદ્‌ભુત હતી. એમના મનની આ અદ્‌ભુત સ્મરણશક્તિને લીધે ભગવદ્ ગીતા પરનું સ્વામી વિવેકાનંદનું એક વ્યાખ્યાન પ્રસિદ્ધ થઈ શક્યું. એક વખત[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ - ૪

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) લૂંટપ્રસંગ પછી કિનારાના એક ગામે પટેલને ત્યાં રાત્રિવાસ કર્યો. ગામનો પટેલ કહેવાય એટલું જ, કશું મળે નહીં! નજીક-દૂરની ટાપરીઓમાંથી ભિક્ષા લાવી પટેલનાં વાસણોમાં[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો

    ✍🏻 સંકલન

    સ્વામી તુરીયાનંદ * સ્વામીજી એ સમયે મુંબઈમાં એક બેરિસ્ટરના ઘરે રોકાયા હતા. એમને શોધતાં શોધતાં હું અને મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ત્યાં જઈ પહોંચ્યા. સ્વામીજી અમને[...]

  • 🪔 બોધ કથા

    તામસી

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

    તે દિવસે ચૌદશ હતી. ગામડાના કહેવાતા જમીનદારના ઘરમાં ભાવિ ઉત્સવનું આયોજન ચાલી રહ્યાું હતું. જમીનદારને એક માત્ર સુંદર કન્યા હતી. પરંતુ દીકરીનો વાન જરા શ્યામ[...]

  • 🪔

    શલ્ય ચિકિત્સામાં ભારતના પ્રથમ શલ્ય ચિકિત્સકો

    ✍🏻 જે. ચંદ્રશેખર, એમ. ગંગાધર પ્રસાદ

    ભારતીય આરોગ્ય વિજ્ઞાન અને શલ્ય ચિકિત્સાનો ખજાનો આયુર્વેદ છે. આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ ગણે છે અને અથર્વવેદમાં આયુર્વેદ વિશે ઘણાં સૂક્તો જોવા મળે છે. ‘જ્ઞાનનો આ[...]

  • 🪔

    પ્રચંડ આત્મવિશ્વાસ

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

    દેવતાઓ આત્મવિશ્વાસુ હોય છે, આત્મનિર્ભર હોય છે. તેઓ કોઈના પર આધાર રાખતા નથી. સૂર્યનારાયણ કોઈના પર આધાર રાખતા નથી, કે મને કોઈ અર્ધ્ય ચડાવશે કે[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    પ્રેમ જ પરમ આનંદ છે નિયંત્રણ અને સંયમનું જીવન જીવીને જ વ્યક્તિ વાસનાઓની મોહજાળમાંથી મુક્ત થઈને પોતાના વ્યક્તિત્વને ઉચ્ચતર શિખરે પહોંચાડી શકે છે. ત્યારે જ[...]

  • 🪔

    મૂઠી ઊંચેરો માનવી

    ✍🏻 ડૉ. ગીતા ગીડા

    કોઈ અતીતની ઘટનાને લઈને ક્યારેક આપણે ઉદાસીનતામાં સરી પડીએ અથવા તો આપણી સાથે આવું કેમ બન્યું એવો પ્રશ્ન પણ ઉદ્ભવ્યા કરે. તેવા સમયે કોઈક એવો[...]

  • 🪔

    દુઃખ અને તેનું નિવારણ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    માનવ જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. કોઈ એવો માણસ નહિ હોય કે જેને કેવળ સુખ અને સુખ જ મળ્યું હોય કે દુઃખ સિવાય બીજું[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃ ષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૮ જાન્યુઆરી, ૧૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં શ્રીશ્રી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારના મંગળ આરતી પછી વિશેષ પૂજા, ભજન,[...]