Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૧૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते । नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।9।। હે[...]

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ - ઉપાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - ‘કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરના શરણાગત થાઓ, તો બધું મળશે. એ તો મુક્તકેશીની સખ્ત દીવાલ, પાસે થઈને યમ[...]

  • 🪔 વિવેકવાણી

    આધ્યાત્મિક શક્તિથી જ ભારત પુનઃ જાગ્રત થશે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં, પરંતુ ભિક્ષાપાત્રના[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા અંકમાં કેલિફોર્નિયાથી પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓએ કયાં કયાં કાર્યો કેવી રીતે કરવાં જોઈએ કે જેથી સામાન્યજનો પોતાની[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણે અર્જુનને નિર્દેશેલી આ નવી ફિલસૂફી છેલ્લાં હજારો વર્ષોથી આપણા જીવનમાં વ્યક્ત થઈ નથી. પણ આજના યુગમાં આપણે એમ કરી શકીએ અને કરીશું.[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શ્રી ‘મ’ અને સ્વામી વિવેકાનંદ શ્રી ‘મ’ને રામકૃષ્ણદેવના શિષ્યો સાથે નિકટનો સંબંધ હતો. તેઓ શક્ય તેટલી તેમની સેવા પણ કરતા. શ્રીઠાકુરના દેહાવસાન પછી શિષ્યોએ નરેન્દ્ર[...]

  • 🪔

    રામરાજ્યની ભૂમિકા

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૧૯૮૮ માં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે રામાયણના સુપ્રસિદ્ધ અને મહાન વિદ્વાન પંડિત રામકિંકર ઉપાધ્યાયે આપેલા પ્રવચનનો ‘વિવેક જ્યોતિ’ હિન્દી માસિક[...]

  • 🪔

    શ્રી મહાવીરની અહિંસા

    ✍🏻 મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી

    વર્ધમાનનો સંસારપરિત્યાગ વર્ધમાનવીરે દેશ-વેશને છોડીને, નગર અને નાગરિકોની અંતિમ વિદાય લઈને, રાજપાટનાં સુંવાળાં સુખો ત્યજી દીધાં અને ‘સંસારી’ મટી જઈને ‘સાધુ’ બન્યા. મોંઘેરા શણગાર ત્યજી[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેકને તેના પોતાના પથે આગળ ધપાવી રહ્યા હતા. આ બધા પથ જે સમાજમાં ઘૃણાને પાત્ર માનવામાં આવતા એવા પથોને પણ એમણે ઈશ્વરપ્રાપ્તિ[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    કાલીકૃષ્ણ, ખગેન, હરિપદ અને કુંજ આ ચાર મિત્રોએ એક દિવસ કોલેજમાં ગાપચી મારી અને વરાહનગર મઠ તરફ ઉપડ્યા. કાલીકૃષ્ણની આંખોમાં મુક્તિની ઝંખનાનો અગ્નિ પ્રગટ્યો હતો.[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષરૂપે સ્વામી બ્રહ્માનંદજીનું સ્થાન ઘણું મોટું અને મહત્ત્વપૂર્ણ હતું. સંઘમાં કોઈકવાર તાત્ત્વિક મતોમાં સંદિગ્ધતા ઊભી થતી. કાર્યકર્તાઓ, સંન્યાસીઓના વિચારભેદને[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો

    ✍🏻 શ્રીમતી ભવતારિણી દેવી

    (ગતાંકથી આગળ) હું જ્યારે મારા પિતાને ઘેર હતી, ત્યારે માતા મને કહ્યા કરતી કે મારે ઘરની અંદર જ રહેવું. મને ઘણી સારી રીતે જમાડતી .[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    પૂણેના એક વર્તમાનપત્રમાં એક સમાચાર આવ્યા. આઠવર્ષનો એક બાળક પ્રેતાત્માના ઉત્પીડનથી ત્રાસી ગયો. એના ધનવાન પિતાએ આ કષ્ટના નિવારણ માટે ઘણું ધન વાપર્યું પણ પરિણામ[...]

  • 🪔

    રાષ્ટ્રમાં ચેતનાનો સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી

    ✍🏻 હરિભાઈ વેગડા

    તારીખ ૧૨-૦૧-૧૮૬૩ ના દિવસે ભારતના આ મહાન તેજસ્વી સંન્યાસી (નરેન્દ્રનાથ) નો જન્મ કોલકાતામાં થયો હતો. સ્વામી નિર્વેદાનંદે શ્રી રામકૃષ્ણ પરમહંસને હિંદુ ધર્મની ગંગા કહ્યા છે,[...]

  • 🪔

    માતા-મહાતીર્થ

    ✍🏻 રમણલાલ સોની

    માડી, હું જ તારો દીકરો ! બંગાળનાં ગૃહસ્થ ઘરોમાં એક સુંદર રિવાજ છે. બંગાળીઓ સ્ત્રી માત્રને મા કહે છે. માતાને માત સૌ કહે, કાકીને કાકીમા,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    આજે લગભગ ૧૭૬ વર્ષનાં વહાણાં વીતી ગયાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આર્વિભાવને. એક મહાન જીવન. પશ્ચિમ બંગાળના નાના એવા કામારપુકુર ગામમાં તેમનો જન્મ. અવતાર જ્યારે આવે ત્યારે[...]

  • 🪔

    મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતીય ચિન્તન, એનો આદર્શવાદ, સંસ્કૃત વાઙ્મયનો એનો મહાનિધિ, એની આધ્યાત્મદૃષ્ટિની ગહનતા, એનું શાન્તિપ્રિય જીવન - આ બધાંએ વિદેશી રાષ્ટ્રોનું હૃદય સદીઓથી આકર્ષ્યું છે. સાંસ્કૃતિક, નૈતિક[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા ૩જી ફેબ્રુઆરી, ૨૦૧૩ ને રવિવારે સ્વામી વિવેકાનંદની ૧૫૧ મી જન્મજયંતીની ઉજવણી શ્રીમંદિરમાં થઈ હતી. સવારના ૫ વાગ્યે મંગળ આરતી, વેદપાઠ,[...]