Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૧૯૯૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    द्वारकाधिप दुरन्तगुणाब्धे प्राणनाथ परिपूर्ण भवारे । ज्ञानगम्य गुणसागर ब्रह्मन् श्रीपते शमय दुःखमशेषम् ॥ दुष्टनिर्दलन देव दयालो पद्मनाभ धरणीधरधारिन् । रावणान्तक रमेश मुरारे श्रीपते शमय दुःखमशेषम्[...]

  • 🪔 વિવેકવાણી

    સાચો દેશભક્ત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બધા લોકો દેશ પ્રેમની વાતો કરે છે. હું પણ દેશ પ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશ પ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજથી લગભગ ૯૭ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી[...]

  • 🪔 સાધના

    ભગવાનના નિત્ય સાથી બની જાઓ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ હતા. તેમણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગે જે મહત્ત્વપૂર્ણ પ્રેરણાદાયી ઉપદેશો આપ્યા હતા, તેનું[...]

  • 🪔 પ્રાસંગિક

    ભાગવતની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ, મહાવિષ્ણુ અને ભગવાન

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. શ્રીકૃષ્ણ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જનગણમન-અધિનાયક જય હે

    ✍🏻 કાકા કાલેલકર

    પ્રાસંગિક : ૧૫મી ઑગસ્ટ, સ્વાધીનતા દિન પ્રસંગે : જનગણમન-અધિનાયક જય હે (રાગ-કૌરસ - તાલ ધુમાળી) જનગણમન-અધિનાયક જય હે ભારત-ભાગ્યવિધા તા! પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ,[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 ચરિત્ર-કથા

    ‘તમે ભાગ્યશાળી છો’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ઠાકુરને ગળામાં દર્દ થતું હતું. તેથી મા તેમને યુક્તિથી વધારે દૂધ પીવડાવતાં. દૂધને ખૂબ કઢાવીને એક વાટકા[...]

  • 🪔 મધુ-સંચય

    મધુ-સંચય

    ✍🏻 સંકલન

    ‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે[...]

  • 🪔 આનંદ - બ્રહ્મ

    આનંદ - બ્રહ્મ

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 યુવ - વિભાગ

    સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન

    ✍🏻 શ્રી આનંદ

    ક્વિઝ ૧. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી? ૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને તેમણે આ વાત કહી હતી.[...]

  • 🪔 બાળ-વિભાગ

    સતી સાવિત્રીની કથા

    ✍🏻 સંકલન

    અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. જ્યારે સાવિત્રી ઉંમરલાયક થઈ, ત્યારે તેના પિતાએ તેને પોતાનો પતિ પસંદ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : લેખક (મૂળ) ડોલરરાય માંકડ, ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, પૃ. ૩૫૬, મૂલ્ય : ૧૬૦-૦૦ આચાર્ય શ્રી[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશનની શતાબ્દી અને સ્વામી વિવેકાનંદના ભારત પ્રત્યાગમનની શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશનાં વિભિન્ન શાખા કેન્દ્રો દ્વારા ઉપરોક્ત બન્ને શતાબ્દીની ઉજવણીના અહેવાલો મળી[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    આપનું માસિક ધર્મ પ્રવર્તક અને જીવનોપયોગી છે. આવું સુંદર માસિક પ્રગટ કરી રહ્યા છો તે સમાજ ઉપર મોટો ઉપકાર છે. ડી. આર. બુદ્ધ, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 નારી - વિભાગ

    ભારતીય નારીની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]