Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૦૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम्। दृगन्तकान्तभङ्गिनं सदासदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् ॥ પૃથ્વીનો ભાર ઉતારનાર, સંસારસાગરના નાવિક, યશોદાતનય, ચિત્તચોર કૃષ્ણને હું પ્રણામ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરને સમર્પણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * સરલ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમપૂર્વક જે જાતને ઈશ્વરને સોંપી દે તે ઈશ્વરને તરત જ પામે છે. * સંસારમાં રહેવું કે સંસારનો ત્યાગ કરવો તે[...]

  • 🪔 વિવેકવાણી

    ગૃહસ્થનાં કર્તવ્યો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ગૃહસ્થ ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ; ઈશ્વર વિશેનું જ્ઞાનપ્રાપ્ત કરવું એ તેના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. છતાં એણે સતત કાર્યશીલ રહેવું જોઈએ, પોતાનાં સર્વ કર્તવ્યો બજાવવાં[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા માસના સંપાદકીયમાં આપણે સ્વામીજીની રાષ્ટ્રવાદની સંકલ્પનાની ચર્ચા કરી હતી. આપણા દેશને સ્વાતંત્ર મળ્યું ત્યારથી રાષ્ટ્રઘડતરની સમસ્યા અને એની સંકલ્પના ભારતના મહાન વિચારકો અને શાસકોના[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શું અમેરિકાનું પતન થઈ રહ્યું છે અને એને કેવી રીતે રોકવું ૧૯૭૧-૭૨ના અમેરિકાના મારા વિસ્તૃત પ્રવાસ દરમિયાન, ૧૯૭૧ના જુલાઈની ૧૯મીના સામયિક ‘ટાઈમ’નો અંક મારે હાથ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૩

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત ૧/૭/૬-૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) જ્ઞાનીની અવસ્થા અને શ્રીરામકૃષ્ણની ઉપમા વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે શ્રીઠાકુરની ભગવચ્ચર્ચા અવિરત ચાલુ છે. વિજયકૃષ્ણ શ્રીઠાકુરને પ્રશ્ન પૂછે છે: ‘મન[...]

  • 🪔 વ્યાખ્યાન

    ભાવિ ભારત વિશેનાં મારાં ત્રણ દર્શનો

    ✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

    ભારતના રાષ્ટ્રપતિશ્રી ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામે હૈદરાબાદમાં તાજેતરમાં જ આપેલા વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભાવિ[...]

  • 🪔 યોગ

    પશ્ચિમ માટે સ્વામી વિવેકાનંદનો યોગ : એક વિહંગાવલોકન - ૨

    ✍🏻 પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા

    માયાનો સિદ્ધાંત ભારતમાં ‘માયા એક કાર્યપદ્ધતિ રૂપે ’ અને પશ્ચિમમાં, ‘માયા એ એક મનોવલણ રૂપે’ વિભક્ત થઈ ગયો. આવી રૂપરેખા માયાને સંપૂર્ણ રીતે માનવીય સંબંધોના[...]

  • 🪔 પ્રવાસવર્ણન

    સ્વામી વિવેકાનંદની અમરનાથયાત્રા

    ✍🏻 ભગિની નિવેદિતા

    ભગિની નિવેદિતાએ લખેલા ‘Notes of some wanderings with the Swami Vivekananda’ માંથી સ્વામી વિવેકાનંદ સાથેની અમરનાથ દર્શનયાત્રાનાં સંસ્મરણોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ પવિત્ર[...]

  • 🪔 અધ્યાત્મ

    અંતરાત્માનું આહ્‌વાન - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. ભાવિકોના લાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સંધ્યાકાળે સ્વામી નિરંજનાનંદજી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી ગયા. ઓરડાના દરવાજા સુધી પહોંચતાંમાં જ ઠાકુરે જલદી આગળ આવીને એમને આલિંગનમાં જકડી લીધા અને વ્યાકુળ સ્વરે કહેવા[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી. એક દિવસ દક્ષિણેશ્વરમાં તેઓ એટલા[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણની વાણી

    ✍🏻 સંકલન

    * શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન મેળવતાં જ તરત જ પરમ શાંતિનો અનુભવ કરે છે. * પરંતુ અજ્ઞાની,[...]

  • 🪔 સમાચાર વિવિધા

    મધુ - સંચય

    ✍🏻 સંકલન

    ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનના સંક્ષિપ્ત સમાચાર રામકૃષ્ણ મિશન, રાંચીના સેનોટોરિયમમાં નવનિર્મિત એક્સે-રે ભવનના મકાનનો ઉદ્‌ઘાટનવિધિ ૧૯ મે, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી[...]