Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૧૫

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अरा इव रथनाभौ प्राणे सर्वं प्रतिष्ठितम् । ऋचो यजू ्ँषि सामानि यज्ञः क्षत्रं ब्रह्म च ।।6।। જેવી રીતે રથના પૈડાંની ધરીમાં લાગેલા આરા ધરી પર[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર જ કર્તા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ પણ છે. ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છે, ‘આપ જજ, પણ[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતીય જીવનનો પાયો - ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે જોઈએ છીએ કે એશિયામાં, ખાસ કરીને ભારતમાં જાતિની મુશ્કેલીઓ, ભાષાની મુશ્કેલીઓ, સામાજિક મુશ્કેલીઓ, રાષ્ટ્રીય મુશ્કેલીઓ, બધી મુશ્કેલીઓ ધર્મની સંયોજક શક્તિ આગળ ઓગળી જાય છે.[...]

  • 🪔 સંપાદકીય

    પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    નારીઓ માટે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવાનો અને ઉપનયન ધારણ કરવાનો હક કેળવણી મેળવવાનો અધિકાર નારીઓને નથી એ તો પાછળથી આવેલી નવીન બાબત છે. પ્રાચીન સમયમાં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે વિષયો પરનું અનાસક્તિ જેમ સ્થિર પ્રજ્ઞા કે લક્ષણ જોયા. હવે આપણે અધ્યાય-૨ ના શ્લોક ૫૯નું અધ્યયન કરીએ. આ પછીના શ્લોકમાં માનવચિત્તનો ઊંડો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં આપણે રવીન્દ્રના વૈરાગ્યનો પ્રસંગ વાંચ્યો. હવે આગળ.... પ્રકરણ : ૧૨ (કથામૃત, પરિશિષ્ટ ઘ, પરિચ્છેદ ૧/૧૨૭૪ થી ૮૧) અવતાર-સંગ અને અશ્વિનીકુમાર પરિશિષ્ટના આગલા પરિચ્છેદમાં[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    અગાઉના અંકમાં આપણે સ્વામી કલ્યાણાનંદજી મહારાજનો આશ્રય પામેલી વિલક્ષણ કૂતરી ભૂલુ વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... ભુલૂની સખી લિલી પહેલાં ભુલૂની એક સખી હતી,[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં આપણે હિંદુધર્મની આશ્રમવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થાનું માળખું તથા તેની શુભાશુભ અસરો વિશે જાણ્યું, હવે આગળ... ધર્મ : વિભિન્ન માર્ગાે હિન્દુધર્મના ધર્મગ્રંથો ત્રણ પ્રકારના છે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    ગયા અંકમાં આપણે ટિયાની મદમતમલ સાથે મુલાકાત જોઈ, હવે આગળ... હવે એણે (મદમતમલે) પોતાનો પરિચય આપ્યો. એમની વાર્તા મારી અપેક્ષા કરતાં વધારે સરળ હતી. તે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    મંદોદરી મંદોદરી લંકાના રાક્ષસ રાજા રાવણનાં પત્ની હતાં. રામાયણમાં એક મહાન, પવિત્ર અને વિલક્ષણ ગુણોવાળાં નારી તરીકે એમનું વર્ણન થયું છે. તેઓ શાંત, ભવ્ય અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે જોયું કે દુર્ગાપ્રસાદે પત્ની અને પુત્ર વિશ્વનાથ દત્ત (સ્વામીજીના પિતા)નો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કર્યો. હવે આગળ... દુર્ગાપ્રસાદ અને શ્યામાસુંદરીદેવીનું જીવન જ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો

    ✍🏻 આશુતોષ મિત્ર

    ગયા અંકમાં આપણે પગલીમામી તેમની પુત્રી રાધૂ, ગણેન્દ્રનાથ, નીલમાધવ વગેરેનાં વૃતાંત જોયાં, ૧૬ બોઝપાડા લેઈનના ભગિની નિવદિતાના બાલિકા વિદ્યાલયના એક ઓરડામાં ગોપાલની માના અંતિમ દિવસોનો[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદના તેઓના સચિવ તેમજ પરમાધ્યક્ષ કાળનાં સંસ્મરણો વાંચ્યાં, હવે આગળ ... સ્વામી વિરજાનંદજીના જીવનનું મુખ્ય ધ્યેય પોતાના ગુરુદેવની આજ્ઞાઓનું, એમનાં બધાં[...]

  • 🪔

    અત્યાધુનિક ચીન

    ✍🏻 સ્વામી દુર્ગાનંદ

    રસ્તાઓ અને બસ સુવિધાઓ ચીનના બસ સ્ટેશન પર પણ કેટલી સુવિધાઓ! આરામદાયક વિશ્રાંતિકા, નજીકમાં સુગમ્ય ટિકિટ બારીઓ, વિશાળ જગ્યા, સ્વચ્છ ઉપાહાર ગૃહ અને દુકાનો, સરકતો[...]

  • 🪔 સંસ્કૃતિ

    કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    ઘણાં વર્ષ પહેલાંની વાત છે. રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી પોતાના કેટલાક વિદેશી શિષ્યો સાથે ભારતમાં આવ્યા હતા. એ સમયે હરિદ્વારમાં કુંભનો મહાપર્વ ચાલતું હતું.[...]

  • 🪔

    નકારાત્મક તણાવથી બચો

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    ગયા અંકમાં આપણે ‘વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો’ એ સૂત્ર વિશે ચિંતન કર્યું, હવે આગળ... કેવળ કઠિન પરિશ્રમ કરનારને જ વિભિન્ન માનસિક તણાવ[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    આ પહેલાંના અંકમાં ચૈતન્ય અને ચેતનાનો ભેદ તેમજ સ્વામી પ્રમેશાનંદના વિનોદી વ્યક્તિત્વ વિશેના પ્રસંગો જોયા, હવે આગળ... ૧૭-૧૦-૫૮ મહારાજ - ‘બે વસ્તુઓ છે- એક જડ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    ગયા અંકમાં આપણે ભગિની નિવેદિતા તેમનાં સ્વામી વિવેકાનંદ સાથેનાં ૨૫ જૂન, ૧૮૯૯ અને ૯,૧૨ તથા ૧૩ ઓક્ટોબર, ૧૮૯૯ ના રોજ નોંધેલાં સંસ્મરણો જોયાં, હવે આગળ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂરરાહતકાર્ય તા ૧૫ અને ૧૬ જુલાઈ, ૨૦૧૫ એમ બે દિવસ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અમરેલી જિલ્લાના કુકાવાવ, લિલિયા, ધારી, બગસરા અને[...]