Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૧૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    પ્રશ્નોપનિષદ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    स यद्येकमात्रमभिध्यायीत स तेनैव संवेदितस्तूर्णमेव जगत्यामभिसम्पद्यते। तमृचो मनुष्यलोकमुपनयन्ते स तत्र तपसा ब्रह्मचर्येण श्रद्धया सम्पन्नो महिमानमनुभवति ।।5.3।। ઓંકારનું ચિંતન કરનાર મનુષ્ય જો વિરાટ પરમેશ્વરનાં ભુ :,[...]

  • 🪔 અમૃતવાણી

    ભાવરાજ્યમાં રૂપ-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર જમીન ઉપર બેઠેલા છે. પાસે છાબડી ભરીને જલેબી છે, કોઈક ભક્ત લઈ આવ્યો છે. ઠાકુરે જલેબી જરાક ભાંગીને ખાધી. શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરેને, હસીને) -[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ આજે હું થોડી જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈ શ્રીમા પાસે મંત્રદીક્ષા લેવા ગઈ. મેં ગૌરીમાને પૂછ્યું હતું કે કઈ વસ્તુઓની[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણાં શાસ્ત્રોનો સર્વોચ્ચ આદર્શ છે અવ્યક્ત તત્ત્વનો અને ઈશ્વર કરે તો આપણામાંથી દરેક વ્યક્તિ એટલી ઉચ્ચ કોટિની બને કે એ નિર્વિશેષ (અવ્યક્ત) આદર્શનો સાક્ષાત્કાર કરી[...]

  • 🪔 સંપાદકીય

    પુકાર

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સંસ્કૃત શબ્દ ‘દાન’નો અર્થ થાય કોઈપણ પ્રકારના બદલા કે લાભ કે પુરસ્કારની અપેક્ષા વિના આપવું, અર્પણ કરવું; કારણ કે બદલારૂપે કંઈકની અપેક્ષા રાખવી એ સીધે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 એક ચિંતન

    કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘અવિરત પ્રવૃત્તિના[...]

  • 🪔 અધ્યાત્મ

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (ગયા અંકમાં આપણે દેહ- આત્મા તેમજ દર્શન, સાક્ષાત્કાર અને ધર્મનું ચિંતનાત્મક વિશ્લેષણ જોયુંં, હવે આગળ....)   જાગ્રત અવસ્થામાં આપણે અનેક બાબતો જોઈએ છીએ અને એ[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં આપણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સ્વરૂપની અનન્યતા વિષયક એક અનોખું વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) ૧૯-૦૫-૧૯૫૯ સવારના ૧૦.૩૦ વાગ્યા છે. એક[...]

  • 🪔 અધ્યાત્મ

    રોમરોમમાં રામકૃષ્ણ

    ✍🏻 શ્રી પરેશભાઈ વિ. અંતાણી

    ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા[...]

  • 🪔 વિજ્ઞાન

    તુલસી

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓથી ઓપતો પ્રદેશ એટલે વૃંદાવન. ખુદ ભગવાનના લીલાસ્થાનનું નામકરણ જે વનસ્પતિના નામના આધારે થયું એ વૃંદા એટલે કે તુલસી પોતે કેટલી બહુમૂલ્ય હશે[...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂરમુકુટધારી - પૂજા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ઈ.૧૮૮૪માં કોલકાતામાં આયોજિત શ્રીકૃષ્ણોત્સવમાં શ્રીરામકૃષ્ણ સહભાગી થયેલ તે પ્રસંગની વાતો લેખકે અહીં પ્રસ્તુત કરી છે.) જો તમે બડાબજારના માર્ગાે ઉપર પસાર થયા હો તો તે[...]

  • 🪔 પ્રાસંગિક

    ગણતંત્ર

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી છે; એને ખોરાક જોઈએ, એને[...]

  • 🪔 પ્રેરણાં

    શિક્ષણ એટલે ?

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ થતો જાય છે. આજે વિદ્યાર્થીઓને[...]

  • 🪔 પ્રાસંગિક

    ભક્તવત્સલ ભગવાન

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને દુ :ખ ન હોય. કાદવમાં[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે, -ધ્રુવ :-૧ પંચ મહાભૂત પરિબ્રહ્મ[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    ચિલ્ડ્રન યુનિવર્સિટી

    ✍🏻 શ્રી નિકુંજભાઈ વાગડીયા

    મિત્રો ! યુનિવર્સિટી શબ્દનું શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ વિશ્વવિદ્યાલય થાય છે. વિશ્વવિદ્યાલય કે યુનિવર્સિટીને સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાના સ્વરૂપમાં જ જોવામાં આવે છે.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવભક્ત કણ્ણપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વચ્છ ભારત અભિયાન કાંકુડગાચ્છી : આ કેન્દ્રના ૪૦ વ્યકિતઓએ માણિકકલા મેઈન રોડ અને ત્યાંની કેટલીક ગલીઓની સફાઈ ૨૬ જૂનના રોજ કરી હતી. નાગપુર : વિશ્વ[...]