Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૧૯૯૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सर्वमङगलमाङगल्ये शिवे सवार्थसाधिके । शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोडस्तु ते ॥ सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनि । गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते ॥ शरणागतदीनार्त परित्राणपरायणे । सर्वस्यार्ति[...]

  • 🪔 વિવેકવાણી

    શિકાગો ધર્મસભાને સંબોધન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઉભરાય છે. જગતના અતિ પ્રાચીન સાધુઓના[...]

  • 🪔 સંપાદકીય

    નિખિલ જગત માતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા[...]

  • 🪔

    મેં સંધ્યા સમયે તેમનાં દર્શન કર્યાં

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમા શારદાદેવીની જન્મતિથિ આ વર્ષે ૮ ડિસેમ્બરે આવે છે. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજે શ્રીશ્રીમા પાસેથી ગ્રહણ કરેલ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા

    ✍🏻 સ્વામી રંગનાશાનંદ

    (ગતાંકથી ચાલુ) ૪. માનવીય ઉત્કૃષ્ટતામાં ગ્રીક વિશેષતા : એની મર્યાદાઓ પરંતુ આનું સર્વોત્તમ ફળ છે માનવતાવાદ, આ જગતમાં માણસની પરિસ્થિતિ સુધારવા માટેની ફિલસૂફી અને એ[...]

  • 🪔

    પ્રાર્થનાનું રહસ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (ગતાંકથી આગળ) પ્રાર્થના કેવી રીતે કરવી? તો હવે પ્રશ્ન એ થાય છે કે પ્રાર્થના કેવી રીતે કરવી? જેને આપણે ચાહીએ, તેમની સાથેનો વાર્તાલાપ હંમેશાં અંગત[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    આધુનિક નારીની દુનિયા બદલાઈ રહી છે. તેના રસના વિષયો, રહેણીકરણી તેમ જ અનેકવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર સાથે આધુનિક સમાજના માળખામાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે.[...]

  • 🪔

    કોઈ પારકું નથી, સૌ પોતાનાં છે

    ✍🏻 વિજયાબહેન પુ. ગાંધી

    “જીવનમાં શાંતિ ચાહતા હો, તો કદી કોઈના દોષ જોશો નહિ, દોષ જોવા હોય તો તમારા પોતાના જોશો, કોઈ પારકું નથી, સૌ પોતાનાં છે.” જીવનના અંતિમ[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૩)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    આજનું જીવશાસ્ત્ર હિન્દુધારણાની નજીક : ડાર્વિનના વિકાસવાદે ભલે એ ન સ્વીકાર્યું હોય કે વિકાસક્રમ કોઈક લક્ષ્ય છે. પણ આજનો જીવશાસ્ત્રી આ જીવનપ્રવાહનું એક લક્ષ્ય માનવા[...]

  • 🪔

    હાજરાહજૂર ઠાકુર

    ✍🏻 ભગિની દેવમાતા

    (ગતાંકથી આગળ) યુરોપમાંનાં દસ વર્ષના મારા વસવાટ દરમિયાન મને મારા ઘરમંદિરને સુંદર બનાવવા માટે અનેક ચીજો એકઠી કરવા શક્તિમાન બનાવી હતી. એમાં સદીઓ પુરાણો, કપડાનો[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્રભ્રમણ

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામ જયરામ જય જય રામ ફરી પાછા રાજકોટ આવીએ. અહીં પણ કેટલાંક રસ પડે તેવાં સ્થળો છે. શિલ્પકળાથી ઉભરાતાં જૈન મંદિરો અને ભવ્ય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    ગોચારણ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્ય શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔 પુસ્તક પરિચય

    દેદીપ્યમાન જ્યોતિમાલા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [શ્રીરામકૃષ્ણ-ભક્તમાલિકા:- પ્રથમ ભાગ: લેખક: સ્વામી ગંભીરાનંદ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, મૂલ્ય રૂ. ૩૬/૪૧: ઑગસ્ટ ૧૯૮૯] કોઈ પક્ષીવિદ્ સજ્જન ઊંચી અગાશીએ[...]

  • 🪔 બાળ-વિભાગ

    શિવજીની સાચી પૂજા

    ✍🏻 સંકલન

    એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં. તેમનો પુત્ર શિવભક્ત હતો. શિવપૂજાની પૂજા સામગ્રી એકઠી[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશનનો એક અનન્ય પ્રકલ્પ

    ✍🏻 સંકલન

    “હું રામકૃષ્ણ મિશનની નિષ્ઠાપૂર્વકની નિષ્કામ સામાજિક સેવાપ્રવૃત્તિઓ માટે ઋણી છું. આ સંસ્થાને સન્માનું છું, અને એને મારો હાર્દિક સહકાર છે.” પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શ્રી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    કલકત્તાના ઝૂંપડપટીવાળાઓ (વસ્તીવાસીઓ) માટે આવાસ યોજના તથા ‘શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદનું કલકત્તા’ એ વિષે પ્રદર્શન ગત ૫ મે ના રોજ બે વાગ્યે ક્લકત્તાના રામબાગ ખાતે રામકૃષ્ણ[...]