Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૦૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मया सोऽन्नमत्ति यो विपश्यति यः प्राणिति य ई श्रृणोत्युक्तम् । अमन्तवो मां त उपक्षियन्ति श्रुधि श्रुत श्रद्धिवं ते वदामि ॥ अहं रुद्राय धनुरातनोमि ब्रह्मद्विषे शरवे[...]

  • 🪔 અમૃતવાણી

    કર્મ તથા નિષ્કામ કર્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૮૨૯. મનુષ્યમાં શુદ્ધ સત્ત્વ જાગે ત્યારે, એ કેવળ ઈશ્વરનું જ ધ્યાન કરે અને, બીજા કોઈ કાર્યમાં એને આનંદ ન આવે. પૂર્વ કર્મને લઈને કેટલાક લોકો[...]

  • 🪔 વિવેકવાણી

    નારીશક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના કરવી છે. જેમ અહીં[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી સર્વસ્થાનંદ સ્વામી સર્વસ્થાનંદઆપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા વૈદિક ધર્મનું સ્વરૂપ નિહાળ્યું તે[...]

  • 🪔 વેદાંત

    વેદાંત અને માનવજાતિનું ભાવિ -ર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ૮.તત્ત્વમસિ પેલું નાનકડું સૂત્ર, ‘તત્ ત્વમ્ અસિ – તે તું છે.’ છાન્દોગ્ય ઉપનિષદમાં આવે છે. પોતાના અસ્તિત્વની નિમ્નતમ કક્ષાએ રહેલા માનવને માટે તેમાં[...]

  • 🪔 વેદાંત

    શ્રીશારદાદેવી : વ્યવહારુ વેદાંતનું જીવંત દૃષ્ટાંત

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    (શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. એમનો આ લેખ અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘Shri Saradadevi The great wonder’[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ ખૂબ લાગણીપૂર્વક મા શારદાદેવી તેને પ્રાર્થતાં[...]

  • 🪔 ધર્મ

    આપણા ધર્મનું સનાતન તત્ત્વ

    ✍🏻 બી.એમ. ભટ્ટ

    (૧) કર્તવ્ય નહિ પણ દ્રષ્ટૃત્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝક ન્યૂટને ગુરુત્વાકર્ષણના મશહૂર સિદ્ધાંતની શોધ કરી અને એ શોધ સંસારના શિક્ષિત સમાજ સમક્ષ મૂકી તે પહેલાં શું[...]

  • 🪔 નારી

    અર્વાચીન ભારતમાં નારી

    ✍🏻 ભગિની નિવેદિતા

    C.W. of Sister Nivedita Vol.5. p. 221 પરના ‘Woman in Modern India’ નો શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ – સં. ભારતનું પુનરુત્થાન ભારતીય નારીઓ દ્વારા[...]

  • 🪔 પત્ર

    ભગિની નિવેદિતાએ શ્રીશ્રીમાને લખેલ પત્ર

    ✍🏻 સંકલન

    વહાલાં મા, આજે વહેલી સવારે સારા માટે પ્રાર્થના કરવા દેવળમાં ગઈ ત્યાં બધા લોકો જિસસનાં માતા મેરીનું ચિન્તન કરી રહ્યા હતા. ત્યાં મને એકાએક તમારો[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ ૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો - આધ્યાત્મિક માર્ગદર્શન વર્ગોના ફળસ્વરૂપે અમેરિકામાં[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    જીવનનું સૌથી મોટું રહસ્ય : દુઃખ

    ✍🏻 સંકલન

    ‘ધ કેન્સસ સીટી સ્ટાર’ કેન્સસ સીટી, મિોરીનાં દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘દુઃખ એ જીવનનું સૌથી[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન ઈસુની વાણી

    ✍🏻 સંકલન

    : પર્વતોપદેશ : * જે મનના દીન - આર્દ્ર છે. તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય એમનું છે. * જે લોકો શોક અનુભવે છે[...]

  • 🪔 મધુસંચય

    અદ્‌ભુત પ્રતિભાશાળી બાળકી

    ✍🏻 સંકલન

    બસંતી દેવીનો જન્મ ૧૯૧૭માં થયો હતો. પુત્રી છ મહિનાની થઈ એમના પિતા નવકુમાર શાસ્ત્રી અને એમનાં પત્ની અન્નકાલિદેવી ભક્તિભાવવાળાં હતાં. આપણાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ ક૨વા નવકુમાર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશન, પશ્ચિમ બંગાળનાં રાહત સેવાકાર્યો પશ્ચિમ બંગાળ : તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલાં ભયંકર પૂરને કારણે થયેલી તારાજીથી પીડિત લોકોને રામકૃષ્ણ સંઘના ૨૧ કેન્દ્રો દ્વારા[...]