Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૧૯૯૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोहाः अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन् । सुविमलगगनाभे ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः ॥१॥ જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત[...]

  • 🪔 વિવેકવાણી

    નૂતન ભારતને ઊભું થવા દો દો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બ્રાહ્મણેતર વર્ગને મારે કહેવાનું કે થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એકેએક તકને વળગી ન પડો. કારણ કે તમે પોતાના જ વાંકે દુ:ખી[...]

  • 🪔 સંપાદકીય

    અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે પૂજા આરંભી. પૂજાવિધિ બાદ પૂજાગૃહમાં[...]

  • 🪔

    એક સાચા મહાત્મા

    ✍🏻 પ્રો. મૅક્સમૂલર

    સુપ્રસિદ્ધ વિદ્વાન - લેખક શ્રી યશવન્ત શુકલ-રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World-Thinkers on Ramakrishna Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે, જે અમે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને રાષ્ટ્રીય એકતા

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર - કલકત્તાના સચિવ છે. તેમનો આ લેખ ૧૯૮૭ના ફેબ્રુઆરી માસના બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’માં પ્રથમ પ્રકાશિત થયો હતો.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    કોઈ જ્ઞાનક્ષેત્ર પરત્વે, કોઈ માનવના ચિત્તતંત્રમાં ઉદ્ભવતી કોઈ વિશિષ્ટ (આ)કૃતિ, જ્યારે શાસ્ત્રકારો દ્વારા પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકેલા માપદંડો સાથે વ્યવહારશ્રમ અને સંગતિ સાધીને મૌલિકતાથી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણગાથા

    યજ્ઞોપવીત - ગ્રહણ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું, જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. મધુર પ્રભુની બહુ બાળલીલા[...]

  • 🪔

    પ્રાર્થનાનું રહસ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (ગતાંકથી આગળ) પ્રાર્થનાની સફળતા માટેની શરતો આપણે જોયું કે પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને[...]

  • 🪔

    ફણીશ્વરનાથ રેણુના જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    શ્રીરામકૃષ્ણે પોતાના પ્રત્યક્ષ સ્પર્શથી ગિરીશચંદ્ર ઘોષ જેવી અધમ વ્યક્તિનું રૂપાંતર કરીને તેમને સંતશિરોમણિ બનાવી દીધા હતા. સ્પર્શની વાત અહીં પૂરી નથી થતી. તેમના અપ્રત્યક્ષ સ્પર્શથી[...]

  • 🪔

    રાણી રાસમણિ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ઈશ્વર ઘણી વાર ગૂઢ રસ્તે કામ કરે છે. કલકત્તાની એક વિખ્યાત ધનિક મહિલા રાણી રાસમણિએ ઘણા લાંબા સમય પહેલાં કાશી-યાત્રાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. બધી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    શ્રીરામકૃષ્ણદેવનું આત્મચરિત્ર

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહા આનંદમાં છે. દક્ષિણેશ્વરને કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક અંતરંગ ભક્તો છે. નરેન્દ્રે મંદિરે આવીને સ્નાન કરીને પ્રસાદ લીધો છે. આજ[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્ર ભ્રમણ - (૩)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) ભક્તકવિ નરસિંહ મહેતા આ જૂનાગઢ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે રસનું કેન્દ્ર છે. નરસિંહ મહેતા, ગાંધીજીના પ્રિય અને વિખ્યાત ‘વૈષ્ણવ જન તો તેને’ આ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૩)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    (ડિસેંબરથી આગળ) સ્વામીજી પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો પ્રત્યે ખાસ પ્રકારનું માન આપવા શીખવતા. તેઓ કહેતા કે, આ શિષ્યો શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના સભ્યો કહેવાય. જેઓને શ્રીઠાકુર[...]

  • 🪔

    સાચો ધર્મ

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ[...]

  • 🪔 બાળવિભાગ

    બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા

    ✍🏻 સંકલન

    એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું પ્રકાશવું, વરસાદનું[...]

  • 🪔

    ‘જૂજવેરૂપે અનંત ભાસે’

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના જુદા જુદા સમયની જુદી જુદી[...]

  • 🪔 ભજન

    શ્રીરામકૃષ્ણદેવના પ્રિય ભજનો

    ✍🏻 સંકલન

    (બંગાળી ભજન) સકલિ તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમિ, તોમાર કર્મ તુમિ કરો મા, લોકે બોલે કરી આમિ… પંકે બદ્ધ કરો કરી, પંગુરે લંઘાઓ ગિરિ, કારે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. ૮મી ડિસેમ્બરે ૧૯૯૦ ના રોજ શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ ઉજવવામાં આવી હતી. સવારે ૫-૧૫ થી બપોરના ૧૨ સુધી મંગલ આરતી, ભજન, વિશેષ[...]