Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૧૯૯૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे । ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥ माता मे पार्वती देवी पिता देवो महेश्वरः । बांधवा: शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥ હે અન્નપૂર્ણા![...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તેમના (શ્રીરામકૃષ્ણ)ના જન્મ સાથે જ સત્ય યુગનો (સુવર્ણ યુગનો) પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ ઈશ્વરી[...]

  • 🪔 સંપાદકીય

    નમો નમો પ્રભુ વાક્ય મનાતીત...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે,[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ[...]

  • 🪔 પ્રાસંગિક

    અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી છે. -સં. શ્રીરામકૃષ્ણ હતા અપરિચિત[...]

  • 🪔 સાધના

    શાંતિ તત્કાળ તમારી સાથે છે

    ✍🏻 થીચ નૅત્ હૅન

    થીચ નૅત્‌ હૅન (Thich Nhat Hanh) વિયેતનામી ઝેન ગુરુ, કવિ અને શાંતિ - પ્રચારક છે. તેઓ પચાસ વર્ષો કરતાં વધુ સમયથી સંન્યાસી છે. તેઓ ફ્રાંસના[...]

  • 🪔 કાવ્ય-મંજરી

    હે પ્રભુ!

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    કાળે કરી તું મને ભલે અપંગ બનાવે, પરંતુ મારા હૃદયને તો અભંગ જ રાખજે. અપંગ શરીરમાં, અભંગ અખંડ ચિત્ત, એ જ મારું સુખ, મારું સર્વસ્વ,[...]

  • 🪔 કાવ્ય-મંજરી

    અજાતશત્રુ

    ✍🏻 ધૈર્યચંદ્ર ર. બુદ્ધ

    પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના વેરી વિનાનું કોઈ દિલ દેખું તો, મારા હૈયાનું આસન ઢાળું રે. મુજ આંખોનું અમૃત વહાવી, પાય એના હું પખાળું રે. ૧ એ[...]

  • 🪔 કાવ્ય

    વીરમૂર્તિ વિવવેકાનંદ

    ✍🏻 મનોહર દેસાઈ

    સાગર ત્રિભેટે ભારતી-તીર્થ-તીરે જળની ઝાપટ ઝીલતાં લોઢ લોઢ પડછંદે : અડીખમ એકલ ખડકે વજ્રમૂર્તિ શો ઊભો એક સંન્યાસી યુગયુગ ચિરપ્રવાસી ધરી ધર્મનો દંડ અડીખમ ને[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    શ્રીરામકૃષ્ણદેવની વિનોદપ્રિયતા

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 મધુ-સંચય

    મધુ-સંચય

    ✍🏻 સંકલન

    ભારતરત્ન અબ્દુલ કલામ વિજ્ઞાનના ક્ષેત્રે ભૌતિકવિજ્ઞાની સર સી.વી. રામન પછી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને ‘ભારતરત્ન‘ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા છે. ભારતમાં પરમાણુ-યુગના પિતા ડૉ.[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પથદર્શક પયગમ્બર - વિવેકાનંદ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૬-૦૦. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એટલે અનેકવિધ પ્રવૃત્તિઓનું ધામ. લેખન અને પ્રકાશન પ્રવૃત્તિ એ જ્ઞાન પ્રસાર[...]

  • 🪔 બાળ-વિભાગ

    કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી

    ✍🏻 સંકલન

    એક ગરીબ માણસ હતો. એને ધનની જરૂર હતી. એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય, તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા પોરબંદરમાં જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજીએ લાગલગાટ ચાર માસથી વધુ નિવાસ કર્યો હતો તે બંગલો ૧૨મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક સંપૂર્ણ. . . સંપૂર્ણ હોય છે. કોનાં વખાણ કરવાં. બધા જ કોલમમાં જીવનમાં કંઇકને કંઇક ઉતારવા જેવું જ હોય છે. દરેક[...]

  • 🪔 સાંપ્રત સમાજ

    વૈશ્વિક સમાજ તરફનું સંક્રમણ-નવા યુગના ધર્મ તરફ

    ✍🏻 ડૉ. કરણ સિંહ

    ડૉ. કરણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. તેઓ વિવિધ બૌદ્ધિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને વેદાંતનાં પ્રતિભાશાળી પ્રવક્તા છે. તેઓ આ લેખમાં થોડા અગત્યનાં અવલોકનો[...]