Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૧૯૯૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवन्द्यम् । वन्दे वेदतनुमुज्झितगर्हितकांचनकामिनीबन्धम् ।।1।। कोटि भानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम् । अभीरभीहुंकारनादितदिङमुखप्रचण्डताण्डवनृत्यम् ।।2।। भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमधदलविदलनदक्षम् । बालचन्द्रधरमिन्दुवन्द्यमिंह नौमि गुरुविवेकानन्दम् ।।3।। હે ઇષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત! દેવો તથા[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદનો એક પ્રેરણાદાયી પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (ભગિની નિવેદિતાને) 63, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, 7મી જૂન, 1896 પ્રિય મિસ નોબલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય: માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો[...]

  • 🪔 સંપાદકીય

    દેશભક્તિનાં આંસુ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    અડધી રાતનો સમય! ચારે બાજુ નીરવતા છવાયેલી હતી, બેલુર મઠમાં જૂના મકાનના બીજા માળના નાના ઓરડામાં સ્વામી વિજ્ઞાનાનન્દજી સૂતા હતા. એકાએક તેમની ઊંઘ ઊડી ગઈ.[...]

  • 🪔 પ્રાસંગિક

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    [ન્યુયોર્કમાં 23મી ફેબ્રુઆરી, 1896ના રોજ ‘મારા ગુરુદેવ’ વિષય પર સ્વામી વિવેકાનંદજીએ ઉપરોક્ત પ્રેરણાદાયી ઉદ્‌ગાર વ્યક્ત કર્યા હતા, જે આજ સુધી ગુજરાતી ભાષામાં અપ્રકાશિત હતા. તેમને[...]

  • 🪔 પ્રાસંગિક

    પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા વર્ગના વિશેષ પ્રેરણાસ્રોત હતા. 93 વર્ષની ઉંમરે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી (1)

    ✍🏻 પ્રશ્નોત્તરી

    [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989નાં રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]

  • 🪔 પ્રાસંગિક

    રાષ્ટ્રીય એકતાની નક્કરતા માટે સ્વામી વિવેકાનંદનો યુવા વર્ગને સંદેશ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    [કલકત્તા વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રો. બસુ બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. અને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘વિવેકાનંદ પુરસ્કાર’ વગેરેથી વિભૂષિત થયા છે. તેમણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-આંદોલન, વિશેષત: સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી વિવેકાનંદજી સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    પ્રશ્ન: માણસમાં ભક્તિ કેમ કરીને આવે? સ્વામીજી: ભક્તિ તમારામાં રહેલી જ છે, માત્ર કામ અને કાંચનનું એક આવરણ તેને ઢાંકે છે; જેવું તે આવરણ ખસી[...]

  • 🪔 સાધકશૂરી સંતસરવાણી

    જોગમાયા જૂઠીબાઈ

    ✍🏻 જયમલ્લ પરમાર

    કો ઘોડો કો પરખડો, કો શીલવંતી નાર; સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર. જખ્મી પ્રણય, પિયુની બેવફાઈ, પ્રેમની ખુમારી કે વૈરાગ્યની મસ્તી! આમ, જ્યાં જુઓ ત્યાં[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

    ✍🏻 સંકલન

    ફૂંફાડો બતાવવો એક ભક્ત - મહાશય! જો કોઈ ખરાબ માણસ આપણું નુકસાન કરવા આવે અથવા નુકસાન કરે, તો શું ચૂપ રહેવું? શ્રીરામકૃષ્ણ – માણસોની સાથે[...]

  • 🪔 પ્રાસંગિક

    આગનાં આંસુ

    ✍🏻 મકરન્દ દવે

    આઝાદ અને તેજ મિજાજનો એ જુવાન સંન્યાસી. મહારાજાએ ગોઠવેલી મહેફિલમાંથી એ આગના ભડકાની જેમ ઊઠ્યો, અને કોઈની સાડી બાર રાખ્યા વિના સડસડાટ રવાના થઈ ગયો.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન

    ✍🏻 સ્વામી આત્માનંદ

    સ્વામી વિવેકાનંદે આપણા દેશ માટે એક સ્વપ્ન જોયું. એક એવા ભારતનું સ્વપ્ન જોયું કે જેમાં ધર્મ, જાતિ કે ભાષાને આધારે માનવ – માનવ વચ્ચે ભેદ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને આમજનતા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના હિન્દી ભાષણનું ગુજરાતી રૂપાન્તર અહીં[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    જ્યારે 1935-36માં હું શામળદાસ કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે સ્વામી વિવેકાનંદના વાચનના પ્રભાવે મારામાં સમૂળું પરિવર્તન કરીને મને માનવધર્મ અને માનવપ્રેમની દૃષ્ટિ આપી મારી રૂઢિચુસ્ત માન્યતાઓને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    આંધ્રપ્રદેશ રામકૃષ્ણ મઢના વડા કેન્દ્ર આંધ્રપ્રદેશના વાવાઝોડા-ગ્રસ્ત લોકો માટે નવાં જૂનાં વસ્ત્રો મોટી સંખ્યામાં હવાઈમાર્ગે રવાના કરવામાં આવ્યાં છે. નેલ્લોર જિલ્લાનાં કોન્દાપુરમ (કાવેલી)ના એક હજાર[...]

  • 🪔 સંકલન

    જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો 12 જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિન મહોત્સવ. અંગ્રેજી પંચાંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી એટલે 12મી જાન્યુઆરીને આપણું[...]