Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૦૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्वं न इन्द्रा भरँ ओजो नृम्णं शतक्रतो विचर्षणे । आ वीरं पृतनाषहम् ॥१॥ त्वां शुष्मिन् पुरुहूत वाजयन्तमुप ब्रुवे शतक्रतो । स नो रास्व सुवीर्यम् ॥२॥[...]

  • 🪔 અમૃતવાણી

    અવ્યક્ત બ્રહ્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૮૩૫. બ્રહ્મ શું છે એ શબ્દોથી સમજાવી શકાય નહીં. જેણે કદી સમુદ્ર જોયો નથી એવા માણસને કોઈ સમુદ્રનો ખ્યાલ આપે તો એ આટલું જ કહી[...]

  • 🪔 વિવેકવાણી

    નિર્ભયતા એ જ જીવન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વિશ્વમાં આ આદર્શના અનેક પડઘાઓ ઊઠો, અને વહેમો બધા નાશ પામો. જેઓ નબળા હોય તેમને તે સંભળાવો, વારંવાર તે કહ્યા કરોઃ તમે પવિત્ર આત્મા છો;[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : અદ્વૈત આશ્રમ, માયાવતી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    વીસમી સદીના પ્રારંભમાં જ આજથી સૌ વર્ષ પહેલાં ૩જી જાન્યુઆરી, ૧૯૦૧ના શુભદિને સ્વામી વિવેકાનંદે પોતાના સ્વપ્ન સમી અદ્વૈત આશ્રમ, માયાવતીની પાવનભૂમિ પર પોતાના પાવન પગલાં[...]

  • 🪔 વેદાંત

    વેદાંત અને માનવજાતિનું ભાવિ-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    વેદાન્ત અને માનવીય વ્યવસ્થાપન અગાઉ મેં દીવાસળી ઘસીને તેમાં ગુપ્ત રીતે રહેલા અગ્નિને પ્રકટ કરવા વિષે વાત કરી છે. એ વાતમાં નિર્દેશ રહેલો છે, મનુષ્ય[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (સપ્ટેમ્બર, ૨૦૦૦ થી આગળ) પ્રતીક અને પથ પ્રતીકની સહાય વિના કોઈ એ અતીન્દ્રિય વસ્તુને ગ્રહણ ન કરી શકે; પછી ભલે એ પ્રતીક માટીની મૂર્તિના રૂપે[...]

  • 🪔 જીવનચરિત્ર

    સ્વામી કલ્યાણાનંદ-૧

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    રામકૃષ્ણ મિશન શારદાપીઠ, બેલુર દ્વારા પ્રકાશિત સ્વામી અબ્જજાનંદ કૃત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામીજીર પદપ્રાંતે’નો મુંબઈના ડૉ. સુકન્યાબહેન ઝવેરીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી બોધાનંદ

    સ્વામી બોધાનંદે વરાહનગર મઠમાં નાની વયે આવીને શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી હતી અને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસદીક્ષા લીધી હતી. – સં. ઈ.સ. ૧૮૯૦માં[...]

  • 🪔 મહોત્સવ

    મકરસંક્રાંતિ અને કુંભમેળાનું ભૌગોલિક-પૌરાણિક મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સ્થાપક અને સક્રેટરી હતા, આ વર્ષે પૂર્ણ કુંભમેળો ૯ જાન્યુઆરી, ૨૦૦૧થી ૮ ફેબ્રુઆરી ૨૦૦૧ સુધી પ્રયાગરાજ-અલ્લાહાબાદમાં ભરાશે.[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 સંકલન

    ‘જીવનકથા’ પુસ્તકનું નામ : ‘શ્રીમા સારદાદેવીની સચિત્ર’ મૂળ લેખક : સ્વામી વિશ્વાશ્રયાનંદજીએ બંગાળીમાં લખેલા મૂળ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રવીણભાઈ એમ. વૈષ્ણવે કર્યું છે. પૂર્ણચંદ્ર ચક્રવર્તીએ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન પો. બેલુર મઠ, જિ. હાવરા પશ્ચિમ બંગાળ, પીન : ૭૧૧ ૨૦૨ ૧૯૯૯ - ૨૦૦૦ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ શ્રીરામકૃષ્ણ મિશનની[...]