Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૦૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते । સર્વ કાર્યોમાં એક સાથે ચાલો, એક બીજા સાથે પ્રિય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * માનવીઓના બે વર્ગો છે — ‘માનુષ’ અને ‘મનહોશ’. ઈશ્વર માટે વ્યાકુળ તે ‘મનહોશ’ છે અને જે કામિનીકાંચન પાછળ પાગલ છે તે સામાન્ય માનવીઓ ‘માનુષ’[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વદેશ - મંત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯૮૫ થી આપણું રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જન્મતિથિ ૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઉજવે છે. આ ૧૨મી જાન્યુઆરીએ પણ આપણે આવો એક વધુ[...]

  • 🪔

    ક્રાંતિકારક સંદેશ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (૧૯૯૭ની ૧૪મી ડિસેમ્બરે, આંધ્રપ્રદેશના રાજમહન્દ્રીમાં મળેલ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદમાં અપાયેલ સમાપન પ્રવચન) શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલા પ્રસંગ આપણે ઉજવીએ છીએ ત્યારે,[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કેશવચંદ્ર સેન સાથે - ૫

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત : ૧/૧૩/૭-૮, ૨૭ ઓક્ટોબર ૧૮૮૨) કેશવ અને વિજયનો મતભેદ શ્રીરામકૃષ્ણ કેશવની સાથે સ્ટીમરમાં બેસીને ગંગાજીના વક્ષ પર ભ્રમણ કરી રહ્યા છે. ઈશ્વરચર્ચા અવિરત ચાલુ[...]

  • 🪔

    શ્રી શ્રીમા શારદાદેવી અને નારીત્વ

    ✍🏻 ટેરી સ્ટોરસેથ

    ચૌદ વર્ષ અગાઉ, એક ફિલિપન કુટુંબ સાથે મનિલાની મધ્યમાં મેં ત્રણેક માસ ગાળ્યા. ત્યાંની આસપાસના વિસ્તારમાં આવેલા ભાગોમાં હું એકલી એકલી જ ભ્રમણ કર્યા કરતી.[...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (૧૩) શરદઋતુનો સમય હતો.૧ શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ રહ્યો હતો. પરંતુ શ્યામપુકુરના મકાનમાં, જ્યાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા, ત્યાં વાતાવરણ કંઈક[...]

  • 🪔

    આત્મવિકાસ

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રદીક્ષિત સંન્યાસીશિષ્ય તથા રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને અભ્યાસુ વિદ્વાનોમાંના એક સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘના વિદ્યાર્થીમંદિરોમાં પ્રવેશતા યુવાનવિદ્યાર્થીઓ માટે હિતકારી અને એમને[...]

  • 🪔 પ્રાસંગિક

    સાધનાનો પથ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ - ૧, પૃ. ૨૬-૨૮’ માંથી કેટલાક અંશો[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ - ભક્તમાલિકા, ભાગ -[...]

  • 🪔 પ્રાસંગિક

    વચનપાલન અને કાર્યનિષ્ઠા

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    બે પાદરીઓ રસ્તે ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. એકે કહ્યું : ‘અરે, ગયા રવિવારે મને બહુ જ ખરાબ અનુભવ થયો! ખરેખર એ અનુભવ ક્ષોભજનક હતો.’[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૧૯૨૭ - ૨૦૦૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ તા.૯.૧૨.૦૧ને રવિવારે ૫.૩૦ થી ૭.૨૫ સુધી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ[...]