Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૮૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आत्मानँरथिनं विद्धि शरीरंरथमेव तु । बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।। હે નચિકેતા! તમે જીવાત્માને રથી અર્થાત્ રથનો સ્વામી જાણો; શરીરને જ રથ[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સાચો ગુરુ કોણ? આપણામાંથી લગભગ પ્રત્યેક જણ જોકે અત્યંત અદ્‌ભુત રીતે આધ્યાત્મિક વિષયો ઉપર બોલી શકે છે, પરંતુ જ્યારે તેને આચરણમાં ઉતારવાનું આવે છે ત્યારે[...]

  • 🪔 સંપાદકીય

    પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 2

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘બ્રહ્મવાદિન’ પત્રિકાનું સ્તર એટલું ઊંચું થઈ ગયેલું કે ભારત અથવા વિદેશમાં સામાન્ય પ્રજામાં એનું લોકપ્રિય થવું મુશ્કેલ હતું. અતિશય પાંડિત્યપૂર્ણ લેખો, ક્લિષ્ટ ભાષા, સંસ્કૃતનો વધારે[...]

  • 🪔 પ્રાસંગિક

    મંત્રદીક્ષાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    18 જુલાઈ ગુરુપૂર્ણિમાના અવસરે [શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (મે,[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથા

    ✍🏻 સંકલન

    એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક, વૈરાગ્ય ન આવે તો? ઈશ્વર સત્ય, બીજું બધું મિથ્યા, ઈશ્વર વસ્તુ, બીજું બધું અવસ્તુ, એનું નામ વિવેક.[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (2)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    [રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા-તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવાહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ.[...]

  • 🪔

    શાંતિ-પ્રાપ્તિની ઉપાયો (2)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૨)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાલી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહીરૂપે[...]

  • 🪔

    મહાભારતના મોતી (૨) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણ-ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    [શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણી પ્રસિદ્ધિ પામ્યો છે. આ ગ્રંથ વાંચીને સ્વામી વિવેકાનંદજીએ તેમના ગુરુભાઈને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    ત્રિપુરામાં શ્રીરામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર ત્રિપુરામાં વિવેકનગર (આમતાલી)માં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર 29મી મેથી શરૂ થયું છે. આ દિવસે એક જાહેરસભા યોજાઈ હતી, જેમાં ત્રિપુરાના[...]