Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૯૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    गुरुस्तोत्रम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः । गुरुरेव परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥१॥ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥२॥ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया[...]

  • 🪔 વિવેકવાણી

    સાચી ઉપાસના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાંમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચોસાચ[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે[...]

  • 🪔 કાવ્ય

    શ્રી ગુર્વષ્ટકમ્

    ✍🏻 આદિ શંકરાચાર્ય

    शरीरं सुरूपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम् । गुरोरन्ध्रि-पद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किम् ॥१।। રોગ વગરનું સુંદર શરીર[...]

  • 🪔 કાવ્ય

    એક બુંદ ઓડકાર

    ✍🏻 મહેન્દ્ર જોષી

    આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર? ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર. પાછલા પરોઢિયે સપનામાં જોયાં મેં પંડયથી પરાયાં[...]

  • 🪔 કાવ્ય

    સોનેરી સાદ

    ✍🏻 હરેશ ‘તથાગત્’

    ભજન જેવડો ભરોસો રે મનવા... ભજન જેવડો ભરોસો.. પધરાવો ત્રાજવાં ને તોલાં કૂવામાં, ખાતાવહીના ખેલ છોડો; કમાડો પાંચેપાંચ ભીતર ઉઘાડીને, અનહદ સંગાથે નેહ જોડો. કળાશે[...]

  • 🪔

    પર્યાવરણ, જંગલ અને માનવ

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    આ સૃષ્ટિના ચેતન જીવો અને અચેતન વસ્તુઓ કોઈ અલૌકિક શક્તિથી એકબીજા સાથે સંબંધિત છે. નદીઓ, પર્વતો, સમુદ્રો, આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો,[...]

  • 🪔

    ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ

    ✍🏻 કેશવલાલ શાસ્ત્રી

    આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું વિહંગાવલોકન કરવું જોઈએ. સને ૧૯૨૦ની[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) આનુવંશિક્તાનો સિદ્ધાંત પહેલાંનો જીવશાસ્ત્રી, મનુષ્ય મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને, આનુવંશિક્તા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો હતો. પણ આનુવંશિકતાના એ સિદ્ધાંતનું[...]

  • 🪔

    શ્રી હનુમાન ચરિત્ર (૧)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    ૫. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી[...]

  • 🪔

    હવે હું ત્યાં નહીં જાઉં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) સંધ્યાનો સમય હતો. બલરામ મંદિરના બીજા માળના હૉલમાં ઠાકુર ભક્તો સાથે વાત કરી રહ્યા હતા. વાત કરતાં કરતાં એકાએક આ શું થયું? ઠાકુર[...]

  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    હું સ્વામી વિવેકાનંદનો અનુયાયી છું. એટલે હું આશાવાદી છું. જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યાં છીએ તેને કદાચ સાચી કહેવાય તેમ નથી. હવે જે બનવાનું છે[...]

  • 🪔

    મદ્રાસના બેતાજ બાદશાહ : આલાસિંગા પેરુમલ (૨)

    ✍🏻 સ્વામી દેશિકાત્માનંદ

    (ગતાંકથી આગળ) ટ્રીપ્લીકેનની સાહિત્ય સંસ્થામાં આલાસિંગાએ સ્વામીજીનાં કેટલાંક પ્રવચનો ગોઠવ્યાં અને આમ જનતાને તેમનો પરિચય કરાવ્યો. અહીં જ દીવાન બહાદુર રઘુનાથ રાવના અધ્યક્ષપદે સ્વામીજીને શિકાગો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    પોથીલેખન

    ✍🏻 અક્ષયકુમાર સેન

    બાળ ગદાધર, પ્રભુ પરમ ઈશ્વર, જય જય સર્વે ભક્તજન; ભક્તો સૌને પગે પડી, માગું હરઘડી, પદરજ પતિતપાવન. ક્રમે પ્રભુ વયે વધે, આંક ભણતર મળે, અને[...]

  • 🪔

    બેનમૂન શિક્ષણ સંસ્થા : નરેન્દ્રપુર

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનો સાદ્યંત અભ્યાસ કર્યા બાદ એમની એ વિચારસરણી કેટલા પ્રમાણમાં સક્રિય બની શકે એનો ખ્યાલ આપણને રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર સંકુલ ઉપરથી આવી[...]

  • 🪔 બાળવિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : આળસુ – ખેડૂત

    ✍🏻 સંકલન

    સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી. સોમૈયા મહેનતુ હતો જ્યારે રાજીવ પ્રમાદી.[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    નરેન્દ્રપુર (૫. બંગાળ) ૧૯૯૦માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં, રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરની નિવાસી કોલેજના વિદ્યાર્થીઓએ ૧, ૩, ૫, ૭, ૧૦, ૧૫, ૧૭, ૧૯ અને ૨૦મા નંબરનાં[...]