Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૯૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    बह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ।। આનંદમય બ્રહ્મસ્વરૂપ, પરમાનંદના દાતા, કેવલ જ્ઞાનસ્વરૂપ, જગતનાં[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ એ જ ભારતનો કલ્યાણ પથ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આખી જિંદગી આ જ કાર્ય કરનાર અથવા ઓછામાં ઓછું તે માટે પ્રયત્નશીલ રહેનાર હું, તમને કહી દઉં છું કે તમે આધ્યાત્મિક નહીં બનો ત્યાં સુધી[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલ પ્રવચનનો અનુવાદ અહીં[...]

  • 🪔

    ‘ના, આ કળશ હું નહીં આપું’

    ✍🏻 જયોતિ બહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન રાખી એમને આપ્યું હતું. તેમના[...]

  • 🪔

    વિશ્વની એકાત્મતા-અદ્વૈત વેદાંત અને ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    (ગતાંકથી આગળ) ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R. Effect) તરીકે જાણીતું છે. જેનો[...]

  • 🪔

    રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે.[...]

  • 🪔

    હરિ કરે સો હોય

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    મનુષ્યને સુખ મળે ત્યારે એ એમ માને છે કે ભગવાનની કૃપા છે અને દુ:ખ આવે છે ત્યારે એમ સમજે છે કે ભગવાનની અવકૃપા છે. આપણા[...]

  • 🪔

    સ્વાધ્યાય

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની સમાનકક્ષાએ નિયમિત સ્વાધ્યાય પણ દરેક[...]

  • 🪔

    વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના અનેક પરચા થયા હતા. એમનું[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૩): સાપની પાસે ન જાઓ

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    એક શેઠ પરમહંસ પાસે આવ્યા અને બોલ્યા: ‘સ્વામીજી, મેં મારી સઘળી સંપત્તિ મારાં કુટુંબીઓને નામે કરી દીધી છે. વેપાર સાથે હવે મારે કશો સંબંધ રહ્યો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ગાથા - ખંડ બીજો

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રીરામકૃષ્ણનું કલકત્તામાં આગમન શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    સુખી કેમ બનશો?

    ✍🏻 જેમ્સ એલન

    પ્રકાશક: આર. અંબાણી એડ સન્સ, રાજકોટ, ૧૯૮૮, મૂ. રૂ. ૧૪. સુખની મૃગયા સનાતન છે. આદિકાળથી મનુષ્ય સુખની શોધ કર્યા કરે છે. પ્રાચીન ગ્રીક દંતકથાના રાજા[...]

  • 🪔 સમાચા૨ - દર્શન

    સમાચા૨ - દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ સેન્ટર ફોર મૅનેજમેન્ટ એન્ડ લીડરશીપ (વિમલ) અને એકસલ ઇન્ડસ્ટ્રીઝ લિ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧લી મેથી તા. ૨૯ મે[...]