Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले । अलिकुलसङ्कुल कुवलय मण्डल मौलिमिलद्वकुलालिकुले जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।13।। કમલદલ સમાન નિર્મલ કોમલ કાંતિયુકત[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રદ્ધા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    (અવિદ્યા સ્ત્રી - આંતરિક ભક્તિભાવ હોય તો બધું વશમાં આવી જાય) વાતો કરતાં કરતાં ઠાકુર ઉત્તરની ઓશરીના પશ્ચિમ ભાગમાં આવીને ઊભા. મણિ પાસે જ હતા.[...]

  • 🪔 વિવેકવાણી

    અમે દુઃખની વરણી કરી છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મેં દયાળુ પરમેશ્વરમાં શ્રદ્ધા ગુમાવી નથી અને કોઈ દિવસ ગુમાવવાનો પણ નથી; શાસ્ત્રોમાં મારી શ્રદ્ધા અચળ છે. પરંતુ ઈશ્વરની ઇચ્છાથી મારા જીવનનાં છેલ્લાં છ-સાત વર્ષો[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકથી આગળ... ગયા અંકમાં સ્વામીજીએ ભારતના કરોડો સામાન્ય જનો, દુ :ખી, પીડિત અને કચડાએલા લોકોની સેવા કરવા માટે વ્યક્તિગત, સામુહિક અને સંસ્થાની વિવિધ કાર્યયોજના દ્વારા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ સંદર્ભમાં એક ઘણો ગહન શ્લોક છે : यावानर्थउदपानेसर्वतःसंप्लुतोदके। तावान्सर्वेषुवेदेषुब्राह्मणस्यविजानतः।।46।। ‘બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાના જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે,[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ગતાંકથી આગળ... શ્રી મ. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદની જીવનરીતિના સાક્ષી હતા અને તેઓ તેમના ઉપદેશોથી પૂરેપૂરા વાકેફ હતા. તેમણે એ પણ જોયું હતું કે સ્વામી[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શ્રી ‘મ’ નો ડૉ. મહેન્દ્રલાલ સરકાર સાથે વાર્તાલાપ શ્રીરામકૃષ્ણને જોવા જવા ડોક્ટર સરકાર સાથે માસ્ટર મહાશય પણ ગાડીમાં બેઠા. રસ્તામાં વિદ્યાસાગરની વાત નીકળી.[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ) પ્રસંગોપાત્ત આલમબજાર મઠમાંથી સંન્યાસીઓ કાલીકૃષ્ણ (સ્વામી વિરજાનંદ)ના ઘરે આવતા અને તેનાં ખબરઅંતર પૂછતા. જ્યારે તેઓ ઘેર હતા ત્યારે સ્વામી સારદાનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી શિવાનંદ ‘મહાપુરુષ મહારાજ’ના નામે ઓળખાતા. રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, બનારસમાં તેઓ થોડા દિવસ રહ્યા હતા. એ દરમિયાન બંગાળમાંથી ચાર ભક્તો એમને મળવા આવ્યા.[...]

  • 🪔

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) ‘લોક અને પરલોકમાં મોટંુ નુકશાન કરવાની ક્ષમતા ધરાવનાર આ ક્રોધ એક સજ્જન વ્યક્તિના મનમાં કેવી રીતે સ્થાન મેળવી શકે છે ?’ આ પ્રકારની[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ગતાંકથી આગળ) કોઈપણ સમાજમાં જો વિકસિત અને ઉન્નત વર્ગ નિર્બળ અને નિમ્નવર્ગનાં હિતસાધનનો પ્રયાસ ન કરે તો એવા ઉન્નત વર્ગાે પોતાની કબર પોતે જ ખોદે[...]

  • 🪔

    મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) સામાન્ય રીતે અન્ય ધર્મોના ગ્રંથોેની ઉપેક્ષા કરવાથી લોકો સંકુચિત બની જાય છેેે. એટલે મેક્સમૂલરે કહ્યું: ‘ધર્મોના પારસ્પરિક ભાઈચારાનો વિકાસ એથી અવરોધાય છે... માનવજાતના[...]

  • 🪔 Tu Paramahans Banish

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    ગતાંકથી આગળ... મહારાજનો મારામાં અડગ વિશ્વાસ એકવાર મારી જાણમાં આવ્યું કે ટપાલ વિભાગ અમારા ટપાલ-ખાતામાંથી કરની રકમ કાપી લે છે. મેં કહ્યું, ‘મહારાજ, આપણી સંસ્થા[...]

  • 🪔

    જિજ્ઞાસા અને જ્ઞાનબોધ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... તમને પોતાનો પાછલો જનમ યાદ નથી માટે પુનર્જન્મનો સિદ્ધાંત અસત્ય છે - એ ટીકા બરાબર નથી કારણ કે સ્મૃતિ અસ્તિત્વનો માપદંડ નથી. જો[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    ગતાંકથી આગળ... એ વખતે મારી તબિયત અત્યંત ખરાબ હતી. રોજ મને ધ્રુજારી સાથે તીવ્ર તાવ આવતો હતો. વળતાં તારકેશ્વર સ્ટેશને પ્રતિક્ષાલયમાં હું અત્યંત બેચેન થઈ[...]

  • 🪔 ભાવાંજલિ

    સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    ગતાંક થી આગળ... સ્વામી નિર્મુક્તાનંદજી સાથેના એ વાર્તાલાપે મને તર્ક કરવાની કળા શીખવી હતી, ‘એને ટૂંકું કરો, તેને ધારદાર રાખો અને જ્યાં શ્રેષ્ઠ રીતે ડૂબી[...]

  • 🪔

    હું શું કરી શકું ?

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    ગતાંકથી આગળ... ગયા અંકમાં લખેલ વર્ણનો બતાવે છે કે આવા કહેવાતા સુખને પોતાની મર્યાદા છે અને તે અતિ કઠોર પણ ખરી ! વળી એનો આધાર[...]

  • 🪔

    ગુરુ અને શિષ્યનો સંબંધ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    ‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેઈડ એબાઉટ ઈટ’માંથી ગુરુ વિશેના બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ) ના વિચારો શ્રીમનસુખભાઇ મહેતા દ્વારા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવની ભારતભરના વિવિધા * તામિલનાડુ વિવેકાનંદ રથયાત્રા: ૧૩ એપ્રિલ કોઈમ્બતુરના ૩૦૦૦ સુજ્ઞમહાજનો, ભક્તો અને વિદ્યાર્થીઓએ વિવેકાનંદ રથ સાથે શોભાયાત્રા યોજી હતી.[...]