Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    न वै प्रार्थ्यं राज्यं न च कनकता भोगविभवे, न याचेऽहं रम्यां निखिलजनकाभ्यां वरवधूम् । सदा काले काले प्रमथपतिना गीतचरितो, जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥[...]

  • 🪔 અમૃતવાણી

    સિદ્ધ પુરુષનો અહંકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૧૨૯. શું અહં-ભાવ કદી પૂરો નાશ નહીં પામે? સમય થતાં કમળની પાંખડીઓ ખરી પડે છે પણ એમનો ડાઘ રહી જાય છે. ઈશ્વર સાક્ષાત્કાર કરનારનો અહં[...]

  • 🪔 વિવેકવાણી

    માલિકની અદાથી કામ કરો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ સર્વ શિક્ષાનું સારતત્ત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં. દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આર્યોનો નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ માનતા કે આર્યો અને વૈદિક ધર્મ સાહિત્યમાં નારી સ્વાતંત્ર્યનું અનિવાર્ય સ્થાન હતું. વૈદિકકાળમાં નારીઓ બધાં ક્ષેત્રે પુરુષસમોવડી જ ગણવામાં[...]

  • 🪔 વેદાંત

    વેદાંતના વિચાર બોમ્બ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૮ની ૮મી ફેબ્રુઆરીએ બેલુર મઠમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં આપેલ સમાપન સમારંભના વાર્તાલાપનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કેશવચંદ્ર સેનની સાથે - ૧

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત : ભાગ-૧ : ખંડ ૫ : પૃ.૯૨-૯૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીઠાકુરને સ્ટીમરની સફર કરાવવા કેશવચંદ્ર સેન આવ્યા છે. શ્રીઠાકુર નૌકામાં જઈ રહ્યા છે,[...]

  • 🪔 શાંતિ

    મનની શાંતિ - ૨

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યો હોય પણ ઈશ્વરનો પ્રેમ તો જેટલો માનવ[...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા - ૨

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (૩) આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ વાગ્યાનો સમય હતો. શ્રીરામકૃષ્ણ સ્નાન કરવા જવાની તૈયારી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બીજીએક કથા[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    રામકૃષ્ણ મિશન, સિંગાપુરના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ લખેલા મૂળ અંગ્રેજી પુસ્તક ‘Gospel of The Life Sublime : Vol.1’માંથી કેટલાક અંશોનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આ[...]

  • 🪔 પત્રો

    સ્વામી વિવેકાનંદના પત્રો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૦. શ્રીમતી જી.ડબલ્યુ. હેલને ડેટ્રોઈટ, ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૪. પ્રિય બા, અહીંનાં મારાં વ્યાખ્યાનો પૂરાં થયાં છે. મને અહીં કેટલાક સન્મિત્રો સાંપડ્યા છે, જેમાંના એક, વિશ્વમેળાના[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    એક હવાઈ મથકે એક યુવાન મસમોટી બે સુટકેશને પરાણે પરાણે ઉપાડી જતો હતો. ત્યાં એક બીજો અજાણ્યો યુવાન ત્યાં આવી પહોંચ્યો અને પૂછ્યું: ‘ભાઈ, કેટલા[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૨

    ✍🏻 સંકલન

    (૪) ૧૯૬૮માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલાં ૨૩ ગામડાંમાં પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. દરેક નવનિર્મિત ગામડાને સમાજમંદિર, પાણીપૂરવઠા તથા વીજળીની સુવિધાઓ સાથે પ્રિકાસ્ટ-કોંક્રીટનાં ૧૪૦૦[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી વાર્ષિક મહોત્સવના ઉપક્રમે તા. ૪ મેના રોજ યોજાયેલ શિક્ષક શિબિરમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓના ૫૦૦ શિક્ષકોને સંબોધતાં સ્વામી જિતાત્માનંદજીએ શાળાને[...]