Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  જૂન ૨૦૧૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    यस्त्वयाद्य कृतः प्रश्नो वरीयाञ्छास्त्रविन्मतः । सूत्रप्रायो निगूढार्थो ज्ञातव्यश्च मुमुक्षुभिः ।।67।। આજે તમે જે પ્રશ્ન પૂછ્યો તે (આ અગાઉ ૪૯મા શ્લોકમાં આત્માનું બંધન, તેની મુક્તિ, વિવેકપ્રાપ્તિ,[...]

  • 🪔 અમૃતવાણી

    દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે. ભક્તો તેમનાં દર્શન કરવા આવતા જાય[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જો તમે ખરેખર સમયનું મહત્ત્વ જાણવા માગતા હો તો વિદ્યાર્થીને પૂછો. તમે એક વર્ષનું મહત્ત્વ જાણવા ઇચ્છતા હો, તો એવા વિદ્યાર્થીને પૂછો કે જેણે પરીક્ષામાં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ। तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ।।34।। ‘પોતપોતાના ઇન્દ્રિયવિષયો માટે ઇન્દ્રિયોના ગમાઅણગમા સ્વાભાવિક છે; કોઈએ એમને વશ ન થવુંજોઈએ; એ માર્ગના લૂંટારા છે.’ इन्द्रिय અને[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ક્ષુરસ્ય ધારા  ઉપનિષદનો સંદેશ ઉપનિષદના ઋષિએ આધ્યાત્મિકપથનું અનુસરણ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો ને કહ્યું, ‘મનીષીઓનું કથન છે કે પરમાત્માના સાક્ષાત્કારનો પથ તલવારની તીક્ષ્ણ ધાર[...]

  • 🪔 વાર્તાલાપ

    ભાવની અભિવ્યક્તિ એ જ સર્જનાત્મક કળા

    ✍🏻 સંકલન

    કોલકાતા જ્યુબિલી આર્ટ અકાદમીના સંસ્થાપક તેમજ ત્યાંના અધ્યાપક શ્રી રણદાપ્રસાદ દાસગુપ્તાની સાથે શિષ્ય આજે મઠમાં આવ્યો છે. રણદાબાબુ નિષ્ણાત કલાકાર, પ્રખર વિદ્વાન અને સ્વામીજીના પ્રશંસક[...]

  • 🪔 સંસ્મરણ

    કાશ્મીરમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    ઈ. સ. ૧૮૯૮નો ઉનાળો મારા સ્મૃતિપટ પર કેટલાંક ચિત્રોની જેમ વિરાજે છે. એ બધાં ચિત્રો પ્રાચીન કાળના એક મંચની પાછળ રહેલ પડદાની જેમ જ ધર્માનુરાગ[...]

  • 🪔 પ્રાસંગિક

    શાશ્વત શાંતિ અને આપણો ‘બુદ્ધ સ્વભાવ’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    વેદાંત અનુસાર બહિ :કરણ, અંત :કરણ, અને આત્મા આ ત્રણના સમન્વય સ્વરૂપ છે આપણું માનવજીવન. બહિ :કરણ એટલે આપણું શરીર અને આંખ, કાન, નાક, વગેરે[...]

  • 🪔 સંસ્મરણ

    મારી અમેરિકાની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ટોરન્ટોમાં ૧ થી ૭ નવેમ્બર, ૨૦૧૮માં યોજાયેલ સાતમી વિશ્વધર્મ પરિષદમાં મને કીનોટ એડ્રેસ આપવા માટે નિમંત્રણ મળ્યું હતું. આ વાતની જાણ થતાં અમેરિકાની ઘણી સંસ્થાઓએ[...]

  • 🪔 આરોગ્ય

    આપણા ખોરાકમાં ઘઉંનું મહત્ત્વ

    ✍🏻 શ્રી માધવ ચૌધરી

    ઘઉં લોકોનો મુખ્ય ખોરાક છે. ખોરાકમાં ઘઉંનું સ્થાન મહત્ત્વનું છે. તેનો વપરાશ બહોળા પ્રમાણમાં થાય છે. ઘઉંમાં પૌષ્ટિક તત્ત્વ વધારે છે. ખોરાકમાં વપરાતા અનાજમાં ઘઉં[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી ઘણાં વિઘ્ન-બાધાઓ પછી ‘શ્રી મ. દર્શન’ પ્રકાશિત થયું. ઉત્તરાખંડ હિમાલયમાં ગંગાતીર પર પર્ણકુટીમાં નિવાસ, ભિક્ષાના અન્ન વડે ઉદરપૂર્તિ, ‘નિર્જને ગોપને વ્યાકુળ થઈને[...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 ડૉ. કિરણ બેદી

    (આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ અૅવોર્ડ પ્રાપ્ત કરનાર દેશનાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર, ૧૯૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કોલકાતામાં રામકૃષ્ણ મઠ અને મિશન[...]

  • 🪔 શાસ્ત્ર

    શાશ્વત અનાદિ બ્રહ્મ

    ✍🏻 સંકલન

    तदेतत् सत्यं यथा सुदीप्तात्पावकाद्विस्फुलिङ्गाः सहस्रशः प्रभवन्ते सरूपाः । तथाऽक्षराद्विविधाः सोम्य भावाः प्रजायन्ते तत्र चैवापियन्ति ।।2.1.1।। तत् एतत् આ તે (બ્રહ્મ) છે, सत्यम् પોતે સત્ય છે,[...]

  • 🪔 આત્મકથા

    ‘એમ્સ’માં જશો ?

    ✍🏻 અરુણિમા સિંહા

    બરેલી જિલ્લા હોસ્પિટલના ડાૅક્ટરોએ અને કર્મચારીઓએ તેમનાથી બનતું મારા માટે બધું કર્યું. હવે યાદવજી તથા અન્ય કર્મચારીઓ કે જેણે મારી સરસ કાળજી લીધી હતી, તેમને[...]

  • 🪔 યોગ

    વિદ્યાર્થીઓ માટે યોગ

    ✍🏻 શ્રી ભાણદેવ

    યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણનાં બાળકો યોગાસનો[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : એક પરણિતા નારી રૂપે મારે સમાજમાં પોતાના પતિના હરિફને બદલે સહ-સાથી રૂપે કેવી રીતે કામ કરવું જોઈએ? ઉત્તર : હું એક નાનું ઉદાહરણ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સુદર્શનનો ઉદ્ધાર એક વાર શિવરાત્રીના પાવનકારી અવસરે નંદબાબા અને બીજા ગોવાળિયાઓ ઘણા આનંદ અને ઉલ્લાસ સાથે બળદગાડામાં બેસીને અંબિકાવનની યાત્રાએ નીકળ્યા. ત્યાં એમણે સરસ્વતી નદીમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો વાર્ષિક મહોત્સવ ૧૪મી એપ્રિલથી ૨૧મી એપ્રિલ, ૨૦૧૯ સુધી સંસ્થાના વાર્ષિક મહોત્સવના કાર્યક્રમનું આયોજન થયું હતું. ૧૪મી એપ્રિલ, રવિવારે રામનવમીના રોજ[...]