Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना । अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः ।। પ્રભુનાં સંકીર્તન કરનાર ભક્તજન પોતાની જાતને તણખલાથી  પણ વિશેષ નીચ-હલકી ગણે છે તેમ જ[...]

  • 🪔 વિવેકવાણી

    ભક્તિયોગનાં પ્રથમ સોપાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પહેલું પગથિયું આ છે: આપણને શું જોઈએ છે? આપણે આપણી જાતને રોજ પૂછવું જોઈએ:“મારે ઈશ્વર જોઈએ છે?” વિશ્વભરના સર્વ ગ્રંથોનો તમે અભ્યાસ કરો, “પરંતુ આ[...]

  • 🪔 સંપાદકીય

    ‘કથામૃત’નો જાદુ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (2)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા બધા લોકોએ શ્રીરામકૃષ્ણમાં પોતપોતાના ઈષ્ટ-ઠાકુરનાં દર્શન કરેલાં![...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

    ✍🏻 સંકલન

    ઉપાય: શ્રદ્ધા શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે, વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડપાનમાં અમૃત[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુવા વર્ગ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સ્વાહાનંદ

    [સ્વામી સ્વાહાનંદજી રામકૃષ્ણ મઠના હોલીવુડ (સંયુક્તરાજ્ય અમેરિકા) કેન્દ્રના અધ્યક્ષ છે. શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “Service and Spirituality”માંથી થોડા અંશો અહીં રજૂ[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવ, મૂલ્ય અને શિક્ષણ (1)

    ✍🏻 ક્રાન્તિકુમાર જે. જોષી

    [માનવીય જીવનમૂલ્યોના ઘસારાની પ્રક્રિયા વિશ્વભર માટે આજે એક જબરી સમસ્યા બની ચૂકી છે. એને હલ કરવાના તરેહતરેહના ઉપાયો પણ વિશ્વના વિવિધ દેશો વિચારી રહ્યા છે.[...]

  • 🪔

    ગાથા ગુજરાતના ગૌરવની

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    ભારતના પૂર્વાંચલનાં રાજ્યોને બાદ કરીએ તો ગુજરાત ભારતનાં નાનાં રાજ્યોમાંનું એક! બીજાં કેટલાંક રાજ્યોની તુલનાએ ગુજરાતની લોકસંખ્યા પણ ઓછી. કેન્દ્રના વહીવટમાં ગુજરાતનો ફાળો નગણ્ય અને[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    દુનિયાના કોઈ પણ દેશના સર્વોત્તમ યુવકોની જેમ વિવેકાનંદ પણ ઉચ્ચ આદર્શ સેવતા હતા. કંઈક મહાન કરી બતાવવાની ઇચ્છા, કંઈક સારું કરી જવાની આકાંક્ષા તેમનામાં હતી.[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    અંધ કૂવો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    તે સમયમાં આજની જેમ ન તો રેલવેઓ હતી કે ન તો મોટરગાડીઓ હતી; ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    જ્યાં લૂંટારો ભગદ્‌વભાવથી પીગળી જાય છે. સંત, સતી ઔર સૂરમા, તીનોં કા એક તાર; જરે, મરે ઔર સબ તજે તબ રીઝે કિરતાર. પ્રભુના બંદાએ તો[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ 25મી જાન્યુઆરીએ મુંબઈથી હવાઈ માર્ગે રાજકોટ પધાર્યા હતા. તા. 26, 27 અને[...]