Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मानि तिष्ठति । ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ॥ અંગૂઠા જેવડા પરિમાણવાળો પુરુષ (પરમાત્મા) શરીરના મધ્યભાગ - (અંગૂઠા જેવડા[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી,[...]

  • 🪔 સંપાદકીય

    અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે : એક અવતાર અને બીજા અવતારમાં ભેદ કેવી રીતે સંભવી શકે? એક જ પરમ દિવ્ય[...]

  • 🪔

    માનસ સરોવરના ચાર ઘાટ

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓ-શ્રીનાં કેટલાંક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૨)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યોતના વાચકો, શ્રીરામકૃષ્ણદેવના ભક્તો તથા અનુયાયીઓને સ્વામીજીના જીવનથી પરિચિત કરવાના ન હોય. જીવનનું ગંભીરતાથી ચિંતન કરનાર ચિંતક જીવનને જ્યારે સર્વગ્રાહી દૃષ્ટિથી મૂલવે[...]

  • 🪔

    રાણી રાસમણિ (૨)

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) રાસમિણને અપાર દુ:ખ થયું. એમ કહેવાય છે કે, ત્રણ દિવસ સુધી ખાધાપીધા વિના તે જમીન પર પડી રહ્યાં તે પછી તેમણે દિવંગત પતિ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    પંડિતોનો પરાભવ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. આશ્ચર્ય ઐશ્વર્યપૂર્ણ પ્રભુ લીલા તારી;[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં ત્રણ રૂપ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    વનમાં જતી વખતે ભગવાન રામનો ઋષિ વાલ્મીકિ સાથે મેળાપ થયો હતો. રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન અંગે ભગવાન રામે ઋષિને પૂછ્યું. વાલ્મીકિએ જે જવાબ આપ્યો[...]

  • 🪔

    ફણીશ્વરનાથ રેણુનાં જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ (૨)

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    ઉપરના વિવરણથી ફણીશ્વરનાથ રેણુના સાહિત્યમાં તેમના જીવનદર્શનની જાણ થાય છે. ફણીશ્વરના “શ્રુત-અશ્રુતપૂર્વ” નામક ગ્રંથમાંથી “રસકે બસમેં ચાર રાતે” નામક તેમની રચનાના કેટલાક અંશો હવે હું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૪)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    (નવેમ્બરથી આગળ) સ્વચ્છતા માટે સ્વામીજીનો ખૂબ જ આગ્રહ રહેતો અને મઠમાં ગંદકી કે અવ્યવસ્થાને તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ. તેથી તેઓ સાધુઓ ઉપર ચાંપતી[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્રભ્રમણ (૪)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) ગરવો ગઢ ગિરનાર હવે ગિરનાર પર્વત તરફ :- ગિરનારનો અર્થ થાય છે ગિરિનગર., પર્વત પરનું નગર. હિંદુઓ અને જૈનોનું એ પવિત્ર ધામ છે.[...]

  • 🪔

    ત્રણ આળવાર ભક્ત

    ✍🏻 ડૉ. ઉપેન્દ્રરાય સાંડેસરા

    ‘આળવાર’ એટલે ભગવાનની ભક્તિમાં નિમગ્ન, ડૂબી ગયેલા; નિરંતર ભગવદ્ – જાપ કરનાર. દક્ષિણ હિન્દુસ્તાનમાં આવા બાર આળવાર ભક્તો થઈ ગયા. તેમાંના પ્રથમ ત્રણ આળવારની આ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    કરુણાસાગર મહાવીરની સહનશીલતા હૃદયમાં દયાનો સાગર છલકાતો હોય, કરુણા એ જ જેમના જીવનનું ધારક બળ હોય અને પ્રેમ-નિર્વ્યાજ પ્રેમ અને સહિષ્ણુતા એ જ જેમના જીવનનું[...]

  • 🪔 બાળ વિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સાચો ભક્ત

    ✍🏻 સંકલન

    ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી ભક્તિફેરી કરતાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    વિશાખાપટ્ટનમમાં શ્રીરામકૃષ્ણદેવનું નવું મંદિર વિશાખાપટ્ટનમના નવા બંધાયેલા શ્રીરામકૃષ્ણ મંદિરનો સમર્પણ સમારંભ, તા. ૨૯ થી ૩૧ મી જાન્યુઆરી ‘૯૧ સુધી ઉજવવામાં આવ્યો. ૩૦મી જાન્યુઆરીના રોજ રામકૃષ્ણ[...]