Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं, पूजा ते विषयोपभोगरचना निदा समाधिस्थितिः। संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो, यद्यत्कर्मकरोमि तत्तदखिलं शंभो! तवाराधनम्॥ હે શિવ,[...]

  • 🪔 વિવેકવાણી

    ઊઠો, જાગો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે. આ જ એકમાત્ર ઉપાસના છે, આ જ ખરેખરો[...]

  • 🪔 સંપાદકીય

    ‘વાણી તમે, ધરી વીણા મમ કંઠ રહેજો’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩નો ઐતિહાસિક દિવસ! શિકાગો વિશ્વધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો ઝંડો ફરકી ગયો. સમસ્ત વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા એ વીર સંન્યાસી સ્વામી વિવેકાનંદ અને જે[...]

  • 🪔

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૮ : જ્ઞાનનું મૂળ ભક્તિ

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી

    બ્રાહ્મસમાજના સુપ્રસિદ્ધ તત્ત્વવેત્તા શ્રી કેશવચંદ્ર સેન એક વાર ભગવાન રામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર મંદિરમાં ગયા. થોડી વાર વાત કર્યા પછી તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: ‘સમજમાં નથી આવતું[...]

  • 🪔

    પૂજન-અર્ચન

    ✍🏻 વસુબહેન ભટ્ટ

    એક ધનાઢય વણિક ખૂબ ઠાઠથી પ્રભુ પૂજન કરે. ચાંદીનો તાટ, ચાંદીનું તરભાણું, આચમની, કળશ. પ્રભુને કુમ-કુમ અક્ષત્ ચઢાવે પણ ધ્યાન શેરબજારની વધઘટ પર હોય. સામે[...]

  • 🪔

    યુનેસ્કો અને રામકૃષ્ણ મિશનનું સાંવિધાનિક સામ્ય

    ✍🏻 ફેડરીકો મેયર

    (શિકાગો ખાતે ઈ.સ. ૧૮૯૩માં ભરાયેલ વિશ્વધર્મ મહાસભાને સ્વામી વિવેકાનંદે કરેલ સંબોધનની શતાબ્દીની ઉજવણી પ્રસંગે ૮ ઑક્ટૉબ૨, ૧૯૯૩ના રોજ યોજાયેલ ઉદ્‌ઘાટન સમારંભમાં યુનેસ્કોના ડાયરેક્ટ૨-જન૨લ મિ. ફેડરિકો[...]

  • 🪔 કાવ્ય

    સ્વામિ વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિવ તાંડવ (રાગ કાનડા - તાલ સુરફાકતા) હર હર હર ભૂતનાથ, પશુપતિ યોગીશ્વર મહાદેવ શિવ પિનાકપાણિ...હર ઊર્ધ્વ બળતી જટા જાળ નાચે વ્યોમે કેશ ભાલ સપ્ત[...]

  • 🪔 કાવ્ય

    ઝળહળતો ઉજાસ

    ✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા

    ઝળહળતો ઉજાસ પરમ હંસ! એવું દીઠું કે આવ્યા મમ આવાસ, દૂર-સમીપે ક્યાંક સૂણું તમ પગલાનો આભાસ! ભલે વસ્યા હો ગગનગોખમાં ક્યાંક તેજને દેશ, મારે દ્વાર[...]

  • 🪔

    પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?-૨

    ✍🏻 સ્વામી પવિત્રાનંદ

    (ગતાંકથી આગળ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) તે પછીનો પ્રશ્ન છે, શું આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે પણ ખરો? નિખાલસતાપૂર્વક કબૂલ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    દક્ષિણેશ્વર – પ્રવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૫

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) “અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, આપે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. ગૌતમ જેના[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    (ગતાંકથી આગળ) સવારના પ્રવચન તથા ધ્યાન પછી, સ્વામીજી ભોજન તૈયાર કરવામાં રસ દાખવતા. કેટલીક વખત તેઓ તેમાં મદદ પણ કરતા. તેમણે અમારા માટે કઢી બનાવેલ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક નથી. કારણ કે આપણું બધું[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    એક વિભૂતિનાં જીવન અને કાર્યનું સમુચિત મૂલ્યાંકન

    ✍🏻 શ્રી કૃષ્ણવીર દીક્ષિત

    સ્વામી વિવેકાનંદ લેખક: શ્રી દુષ્યન્ત પંડ્યા સંપાદક: શ્રી યશવંત દોશી પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, ચર્ની રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨. આવૃત્તિ:[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મપરિષદ ઉજવણી ન્યુયૉર્ક તા. ૫-૬-૭ નવેમ્બર, ૯૩ એમ ત્રણ દિવસ માટે ન્યુયૉર્કમાં શતાબ્દી સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.[...]