Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    भगवद्गीता किंचिदधीता गंगाजललवकणिका पीता । सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ।। अंग गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ઉત્થાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે.[...]

  • 🪔 સંપાદકીય

    જય છે જ નિશ્ચિત

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો[...]

  • 🪔 સમન્વય

    બધા ધર્મોની એકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ

    ૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું પુસ્તક ‘The Eternal Values for[...]

  • 🪔 આત્મ-વિકાસ

    આગળ ચાલો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો[...]

  • 🪔 સાંપ્રત-સમાજ

    અમેરિકામાં આધ્યાત્મિક દારિદ્રય નિવારણ

    ✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    શાળાઓ, કૉલેજો, હૉસ્પિટલોનું સંચાલન, કુદરતી આફતોને સમયે રાહતનું આયોજન જેવી રામકૃષ્ણ મિશનની ભારતમાંની પ્રવૃત્તિઓ આવશ્યક અને ‘દેખાય તેવી’ છે. પણ વિદેશમાં, ઉદાહરણ તરીકે અમેરિકામાં, જ્યાં[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    અભ્યાસ યોગ

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી.[...]

  • 🪔 મુલાકાત

    સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યુંગ સાથે એક સાંજ

    ✍🏻 સ્વામી પવિત્રાનંદ

    બ્રહ્મલીન સ્વામી પવિત્રાનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વરિષ્ઠ સંન્યાસી હતા. – સં. તે દિવસે સાંજે હું પ્રૉફેસર યુંગની સાથે એક રૂમમાં એકલો જ હતો;[...]

  • 🪔 કાવ્ય

    હેરો ઘનશ્યામ

    ✍🏻 રતુભાઇ દેસાઇ

    હે! મારા આતમરામ! હેરો તો મનભર હેરી લ્યો, દ્વાર ઊભા ઘનશ્યામ! ઝંખના જેની જન્મથી જાગી, રસનાને જેની રટણા લાગી : ધખના ધગધગતી હતી ઊંડી અંતરમાં[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    રસિક શિરોમણિ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 યુવ-વિભાગ

    બહાદુર બનો!

    ✍🏻 કિરણ બેદી

    મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા, ભારતનાં પ્રથમ મહિલા આઇ.પી.એસ. (IPS) ઑફિસર કિરણ બેદીએ ૧૨મી જાન્યુઆરી ‘૯૮ના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે પોરબંદરમાં રામકૃષ્ણ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ

    ✍🏻 સંકલન

    એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા[...]

  • 🪔 બાળ-વિભાગ

    ધ્યાનની શક્તિ

    ✍🏻 સંકલન

    એક નવજવાન શરીરે મજબૂત અને સશક્ત હોવા છતાં કોઈ રીતે પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવી શકતો ન હતો. છેવટે તે લૂંટારો બન્યો. રસ્તે જતા – આવતા[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન શતાબ્દી મહોત્સવ - દેશ વિદેશનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા થયેલી ઉજવણી શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં ભારતનાં અને વિદેશનાં કેન્દ્રોમાં[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    સંસારના વિચારોથી તપ્ત મન ત્યારે ‘જ્યોત’નાં પવિત્ર વિચારો / કથનોથી ભરેલાં પાનાં ઉથલાવે છે ત્યારે ખૂબ ખૂબ અહોભાવ થાય છે, એ સંતો તરફ, એ લેખકો[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ : ૯, એપ્રિલ ૧૯૯૭થી માર્ચ ૧૯૯૮) (કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : (લે. ઉશનસ્) : ૧૧ (૧), ૬૭ (૨), ૮૮[...]