Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। य: साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥ “જેમ નિદ્રાને લીધે આત્મામાં જાણે બહાર દેખાતું[...]

  • 🪔 વિવેકવાણી

    વર્ણવાદના કલહથી બચો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીમદ્ શંકરાચાર્યે ગીતા ભાષ્યના પ્રારંભમાં કરેલી ટીકા પ્રમાણે ભારતવર્ષમાં માનવતાનો આદર્શ ‘બ્રાહ્મણત્વ છે.’ બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો મહાન હેતુ હતો. આ બ્રાહ્મણ[...]

  • 🪔 સંપાદકીય

    નિરંજન નરરૂપધર...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આદિ શંકરાચાર્ય ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ પરના પોતાના ભાષ્યના ઉપોદ્ધાતમાં લખે છે- ‘ॐ नारायणः परोऽव्यक्तादण्डमव्यक्तसंभवम्’ ‘આદિપુરુષ નારાયણ અવ્યક્તથી - માયાથી અતીત છે. માયાથી નિર્લેપ છે. આ બ્રહ્માંડ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધની જયંતી પ્રસંગે : ભગવાન બુદ્ધના ઉપદેશો

    ✍🏻 સંકલન

    સાધકને પોતાના કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વીતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]

  • 🪔

    આદિ શંકરાચાર્ય

    ✍🏻 જસવંત કાનાબાર

    આદિ શંકરાચાર્યની જયંતી પ્રસંગે વિશ્વને શ્રેષ્ઠ જ્ઞાનના પ્રકાશથી આલોકિત કરનાર શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જીવમાત્રના હૃદયમાં વસેલા આદિગુરુ ભગવાન શંકરનો અવતાર મનાયા છે. માનવજાતના સુખ અને[...]

  • 🪔 ગઝલ

    જા

    ✍🏻 ઉશનસ્

    જા (ગઝલ) ના મસ્જિદ, ના મંદર જા; જવું જ; તો તવ અંદર જા; ક્યાં-ક્યાં ભટકીશ બ્રહ્માંડોમાં? મૂળમાં, નિજની અંદર જા; આંખ મીંચી જો, આવું બીજું[...]

  • 🪔

    એકવીસમી સદીના જાગરણનો સંદેશ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    વિશ્વધર્મ પરિષદ ૧૯૯૩ (૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને જૈનદર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ[...]

  • 🪔

    રાષ્ટ્રીય આંદોલનના આદિ પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 પી. સી. ઍલૅકઝાંડર

    (તા. ૩૧-૫-૯૩ને દિવસે, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા સ્વામીજીએ કરેલા પ્રયાણની શતાબ્દીના ઉપલક્ષ્યમાં મુંબઈનાં શ્રીરામકૃષ્ણ મિશન આયોજિત સમારોહમાં, મહારાષ્ટ્રના ગવર્નર ડૉ. પી. સી. ઍલૅકઝાંડરે આપેલું[...]

  • 🪔 કાવ્ય

    પરમ પુરુષને પ્રણામ!

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    પરમ પુરુષને પ્રણામ! આ કોણ આહીં? છાનું માનું, એકાંતને ખૂણે, કોણ અરે! આ વ્યાકુલ પ્રાણે રોઈ રહ્યું છે? * નયનોનાં ના, અંતરનાં ના, ભીતરનાં ના,[...]

  • 🪔

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો હાવડાના શિવપુર પ્રાંતમાં પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાય રહેતા હતા. ધર્માનુરાગી પાર્વતીચરણ બહુ જ સ૨ળ સ્વભાવના હતા. તેઓ ખિરદાપુરની વ્યાપારી પેઢીમાં કામ કરતા હતા.[...]

  • 🪔

    મૅનૅજમૅન્ટ અને ઉદ્યોગના ક્ષેત્રમાં વૈયક્તિક સફળતા

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી સ્વામી સોમેશ્વરાનંદજીએ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ૯.૧૦ તથા ૧૧મી ઑગસ્ટ ૧૯૯૨ના રોજ યુવાવર્ગને આપેલાં વ્યાખ્યાનોને આધારે કરેલું સંકલન.) માનવમાત્ર[...]

  • 🪔 કાવ્ય

    અદ્વૈત

    ✍🏻 જયન્ત વસોયા

    અદ્વૈત (શિખરિણી) મને તો લાગે છે અચરજ ઘણું સૃષ્ટિભરની લીલા ન્યાળી ગેબી, ગગન પર જ્યાં સૂરજ તપે દિને, રાતે પાછું તિમિર પ્રસરે; ગૂઢ યતિ શી[...]

  • 🪔

    આપણો યુવાસમાજ ક્યા માર્ગે?

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    તા. ૨૭-૩-૯૪ના TIMES OF INDIAના DRUGS કેફીદ્રવ્યોના સેવન વિશેનો અહેવાલ વાંચીને સૌ કોઈને ચિંતા ઉપજે એ સ્વાભાવિક છે. ૧.૬૦ લાખ જેટલા ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓમાંથી ૬૦[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ભાવધારાનું આચમન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    શિકાગો ધર્મ મહાસભા ઔર રામકૃષ્ણ ભાવધારા, લેખક: સ્વામી બ્રહ્મેશાનન્દ, પ્રકાશક: રામકૃષ્ણ મિશન આશ્રમ, સ્વામી વિશુદ્ધાનન્દ માર્ગ, મોરાબાદી, રાંચી (૮૩૪૦૦૮) (બિહાર) મૂલ્ય ૩૦ રૂપિયા, પૃષ્ઠ સંખ્યા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ગ્રામ વિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદ રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા દિવ્યાયનની રજત જયંતી તેમ જ સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મપરિષદ શતાબ્દીની ઉજવણીના ઉપલક્ષ્યમાં ૨૨થી[...]