Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2000
ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता । मनो मे वाचि प्रतिष्ठितम् । आविरावीर्म एधि । वेदस्य म आणीस्थः । श्रुतं मे मा प्रहासीः । अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ।[...]
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2000
૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન[...]
🪔 વિવેકવાણી
રાષ્ટ્રીયસંગઠન અને આધ્યાત્મિકશક્તિઓનું એકત્રીકરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2000
ભારત માટે રાષ્ટ્રીય સંગઠનનો અર્થ તેની વેરવિખેર પડેલી આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ છે. ભારત માટે રાષ્ટ્રીય સંગઠન એટલે જેમનાં હૃદયો એકસમાન આધ્યાત્મિક સૂર સાથે તાલ મિલાવીને[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2000
सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર[...]
🪔 વેદાંત
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
May 2000
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]
🪔 મનોવિજ્ઞાન
મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2000
પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
પરિશ્રમશીલતા દીપી ઉઠે છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2000
હું એક યુવાનને જાણું છું. તે દરરોજ કલાકો સુધી કામ કરે છે અને આનંદ-હર્ષથી છલકતા મન-હૃદય સાથે ઘરે આવે છે. મને એવું ક્યારેય નથી લાગ્યું[...]
🪔 શારદામઠ
‘હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 2000
सैषम प्रसन्ना वरदा नृणाम् भवती मुक्तये। ‘જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપનાર અને માનવીની મુક્તિદાતા બને છે.’ પૂજા અને પ્રણામ દ્વારા જગન્માતાને[...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધનો ઉપદેશ
✍🏻 ડૉ. અપર્ણા સુર
May 2000
ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો અને ક્યારેક અસત્યનો આશરો પણ લેતો. ભગવાન[...]
🪔 પ્રવાસવર્ણન
મેઘાલયના રમણીય પ્રદેશો
✍🏻 મનસુખભાઈ મહેતા
May 2000
અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે બસમાં નીકળીને બીજે દિવસે સવારે છ વાગ્યે[...]
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
May 2000
ગમાર જિપ્સીનો વિજય સેંકડો વર્ષ પહેલાં નામદાર પોપે બધા જિપ્સીઓને વેટિકન છોડી જવાનો આદેશ કર્યો. જિપ્સી સમાજમાં તો હલચલ મચી ગઈ. એટલે પોપે એક દરખાસ્ત[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
May 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ સમાચાર *શ્રીરામકૃષ્ણ આશ્રમ, નારાયણપુરમાં ૧૨મી માર્ચે મધ્યપ્રદેશના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંઘે શતાબ્દી સભાભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. *શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા[...]