Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता । मनो मे वाचि प्रतिष्ठितम् । आविरावीर्म एधि । वेदस्य म आणीस्थः । श्रुतं मे मा प्रहासीः । अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ।[...]

  • 🪔 અમૃતવાણી

    કાંચન અને સાધક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન[...]

  • 🪔 વિવેકવાણી

    રાષ્ટ્રીયસંગઠન અને આધ્યાત્મિકશક્તિઓનું એકત્રીકરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

     ભારત માટે રાષ્ટ્રીય સંગઠનનો અર્થ તેની વેરવિખેર પડેલી આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ છે. ભારત માટે રાષ્ટ્રીય સંગઠન એટલે જેમનાં હૃદયો એકસમાન આધ્યાત્મિક સૂર સાથે તાલ મિલાવીને[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર[...]

  • 🪔 વેદાંત

    વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - ભૂમિકા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો.[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    પરિશ્રમશીલતા દીપી ઉઠે છે

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    હું એક યુવાનને જાણું છું. તે દરરોજ કલાકો સુધી કામ કરે છે અને આનંદ-હર્ષથી છલકતા મન-હૃદય સાથે ઘરે આવે છે. મને એવું ક્યારેય નથી લાગ્યું[...]

  • 🪔 શારદામઠ

    ‘હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    सैषम प्रसन्ना वरदा नृणाम्‌ भवती मुक्तये। ‘જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપનાર અને માનવીની મુક્તિદાતા બને છે.’ પૂજા અને પ્રણામ દ્વારા જગન્માતાને[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધનો ઉપદેશ

    ✍🏻 ડૉ. અપર્ણા સુર

    ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો અને ક્યારેક અસત્યનો આશરો પણ લેતો. ભગવાન[...]

  • 🪔 પ્રવાસવર્ણન

    મેઘાલયના રમણીય પ્રદેશો

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે બસમાં નીકળીને બીજે દિવસે સવારે છ વાગ્યે[...]

  • 🪔 આનંદબ્રહ્મ

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    ગમાર જિપ્સીનો વિજય સેંકડો વર્ષ પહેલાં નામદાર પોપે બધા જિપ્સીઓને વેટિકન છોડી જવાનો આદેશ કર્યો. જિપ્સી સમાજમાં તો હલચલ મચી ગઈ. એટલે પોપે એક દરખાસ્ત[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ સમાચાર *શ્રીરામકૃષ્ણ આશ્રમ, નારાયણપુરમાં ૧૨મી માર્ચે મધ્યપ્રદેશના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંઘે શતાબ્દી સભાભવનનું ઉદ્‌ઘાટન  કર્યું હતું. *શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા[...]