Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૨૦
દીપોત્સવી અંક : યોગ વિશેષાંક
Read Articles
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मास्त्वमानिताद्या नियमा यमाद्याः। श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च दैवी च सब्पत्तिरसन्निवृत्तिः।।118।। અમાનીપણું આદિ (પવિત્રાદિ) નિયમો, (અહિંસાદિ) યમો[...]
અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ : શ્રીરામકૃષ્ણદેવ
સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ. 'જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે 'નેતિ નેતિ' એમ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
યુનાઇટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ[...]
દીપોત્સવી : યોગના ચાર માર્ગ : સ્વામી વિવેકાનંદ
આપણી મુખ્ય સમસ્યા છે મુક્ત થવાની, તો પછી એ સ્પષ્ટ છે કે આપણને જ્યાં સુધી આપણે પોતે નિર્વિશેષ હોવાની અનુભૂતિ[...]
દીપોત્સવી : કર્મયોગ વિશે ગીતા : સ્વામી વિજ્ઞાનાનંદ
ગીતા મુખ્યત્વે નૈતિક નિયમની રૂપરેખા સાથે પ્રસંગોપાત્ત અત્રતત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પર્શતું સર્જનકાર્ય છે કે પછી તે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પદ્ધતિ છે[...]
દીપોત્સવી : લય યોગ : સ્વામી શ્રદ્ધાનંદ
લય અર્થાત્ વિસર્જન - સ્થૂળનું સૂક્ષ્મમાં વિલિનીકરણ, કાર્યનું કારણમાં મળી જવું. વૈશ્વિક પ્રક્રિયામાં સર્જન અને સ્થિતિની જેમ જ લયની અગત્યતા[...]
દીપોત્સવી : યોગની પ્રાપ્તિ – શારીરિક વ્યાધિ અને ઇલાજ : સ્વામી હર્ષાનંદ
એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય : સ્વામી આત્મદિપાનંદ
ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક[...]
દીપોત્સવી : રામચરિત માનસમાં યોગ : સ્વામી સુખાનંદ
શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે 'ભક્તિયોગ યુગધર્મ છે.' 'કલિયુગમાં અન્નગત પ્રાણ છે.' ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન[...]
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવતમાં યોગ : સ્વામી ગુણેશાનંદ
લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ,[...]
દીપોત્સવી : યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ
યુગનાયક સ્વામી વિવેકાનંદના જીવનમાં ધર્મ અને વિજ્ઞાન, સેવા-કર્મ, દેશપ્રેમ-ધર્મ, વિશેષ કરીને ચારેય યોગનો સમન્વય પરિપૂર્ણ માત્રામાં પરિસ્ફુટ થયો હતો, તે[...]
દીપોત્સવી : જૈન ધર્મમાં યોગ : ડૉ. રશ્મિ ભેદા
આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં[...]
દીપોત્સવી : બૌદ્ધ ધર્મમાં યોગસાધના : ડૉ. નિરંજના વોરા
ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના[...]
દીપોત્સવી : ઇસ્લામમાં યોગ : ડૉ. મહેબૂબ દેસાઈ
દરેક ધર્મનાં મૂલ્યો અને વિચાર એક સમાન છે, પણ મંઝીલ પર પહોંચવાના માર્ગાે કે ક્રિયા ભિન્ન છે. અલબત્ત, યોગને આપણે[...]
દીપોત્સવી : યોગ દ્વારા તનાવમુક્તિ : ડૉ. કમલ પરીખ
એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ[...]