Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૧૯૮૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 આદિ શંકરાચાર્ય

    आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशि । नैतच्छठत्वं मम भावयेथाः क्षुधातृषार्ता जननीं स्मरन्ति ।।10।। जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि । अपराधपरम्परावृतं न हि[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણ પરમહંસ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    અમૃતવાણી   સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે[...]

  • 🪔 વિવેકવાણી

    કર્મ તેનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો. મરદ બનો, અને ટટ્ટાર રહીને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામીજીનું કવન: ગાંધીજીનું જીવન આજથી લગભગ 97 વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી: “હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે[...]

  • 🪔 વાર્તાલાપ

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (2)

    ✍🏻 સંકલન

    [શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ પધાર્યા ત્યારે ભાવિકજનો સાથે 10મી ડિસેમ્બર 1988ના જે વાર્તાલાપ થયો હતો તેનો સારસંક્ષેપ અહીં રજૂ કરીએ છીએ.] પ્રશ્ન: ખાસ કરીને[...]

  • 🪔 પ્રાસંગિક

    રાસલીલાનું રહસ્ય

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    14 ઑક્ટોબર, રાસપૂર્ણિમાના પ્રસંગે [શ્રીમદ્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા અનેક ગ્રંથોમાંથી શ્રીમદ્ ભાગવતનો અંગ્રેજી[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    2 ઑક્ટોબર, મહાત્મા ગાંધી જયંતી પ્રસંગ [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બે ઉપાધ્યક્ષોમાંના એક છે અને રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના અધ્યક્ષ છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ (2)

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ લેખનો પ્રથમ અંશ સપ્ટેમ્બરના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (4)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (‘ઑગસ્ટ’ના અંકથી આગળ) કર્મકાંડ અન જ્ઞાનકાંડનો ભેદ: આ બધી ચર્ચાથી આપણને ટૂંકમાં એટલું જાણવા મળ્યું કે વેદ માનવમનની ગાથા રજૂ કરે છે. આપણે એ પણ[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૫)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) બ્રહ્મચારીજી: ધન્વંતરી ધામે રહેવા કાળે એક બ્રહ્મચારીને મંદિરે હું લગભગ રોજ બપોર પછી ફરવા જતો. હું જ્યારે જામનગર હતો ત્યારે જામનગરના રાજા જામ[...]

  • 🪔

    તુલા-દાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ હતો. ત્યાંથી શ્વેત આકાશ દેખાઈ[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ

    ✍🏻 સંકલન

    બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાકતો પણ પામે, વેદાન્તવાદીઓ પણ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    અર્વાચીન યુગનો દશમસ્કંધ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભા. પહેલો પૂર્વકથા અને બાલ્યજીવન લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ; 1987) કાચું પૂઠું –[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ આ પાવનકારી પર્વ નિમિત્તે 24 ઑગસ્ટના રોજ વિશેષ પૂજા-ભજન-કીર્તન અને ગીતા-પારાયણનો કાર્યક્રમ યોજાયો હતો. સંધ્યાઆરતી પછી શ્યામનામ સંકીર્તન[...]