Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૧૯૯૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि । सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ सिध्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्ति प्रदायिनि । मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ आद्यन्तरहिते देवि आद्यशक्ति[...]

  • 🪔 વિવેકવાણી

    ઓ ભારત! વિશ્વ પર વિજય મેળવ!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જગતમાં મહાન વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના પેલા મહાન[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    ✍🏻 સંકલન

    પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં[...]

  • 🪔

    શ્રી શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 સંકલન

    જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે[...]

  • 🪔 સંપાદકીય

    પ્રેમળ જ્યોતિ તારો દાખવી...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા[...]

  • 🪔

    જપાત્ સિદ્ધિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા[...]

  • 🪔

    સર્વધર્મસ્થાપક શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદોમાંના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા[...]

  • 🪔

    સાધના એટલે સંઘર્ષ

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ ઘણી પ્રશંસા પામ્યો છે. તેની પ્રસ્તાવનાના થોડા અંશો વાચકોના લાભાર્થે[...]

  • 🪔

    આત્માને વિજ્ઞાન દ્વારા સાબિત કરી શકાય?

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્ સ્વામીભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી સુધી દરરોજ તેમણે ભાવિક જનોના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન

    ✍🏻 રાજા રામન્ના

    ભારતના સુપ્રસિદ્ધ અણુવિજ્ઞાની રાજા રામન્રા એટમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન છે. ડિસેમ્બર ૧૯૮૫માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા બેલુર[...]

  • 🪔

    ભારતનો પ્રબુદ્ધ આત્મા

    ✍🏻 શ્રી અરવિંદ

    ભારતનું ઓગણીસમું શતક અનુકરણશીલ, આત્મ-વિસ્મરણશીલ અને કૃત્રિમ હતું. તે બીજા યુરોપનું સર્જન કરવા માગતું હતું. ગીતાના મહાન વાક્ય : स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: (પોતાનો[...]

  • 🪔

    એક યુગપુરુષનું યુગકાર્ય

    ✍🏻 કાકા કાલેલકર

    સ્વ. કાકા કાલેલકર સ્વામી વિવેકાનંદજીને એક યુગપુરુષ માનતા. તેમનું પોતાનું વ્યક્તિગત જીવન સ્વામીજીના જીવન-આદર્શથી ઘણું પ્રભાવિત થયું હતું. તેમણે સ્વીકાર્યું છે કે સ્વામીજીએ જ તેમને[...]

  • 🪔

    રાવણવધ

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    પં. રામકિકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેઓશ્રીનાં કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખ હાર્વર્ડ યુનિવર્સિટી ને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની વેદાંત સોસાયટીઓના ઉપક્રમે તા. ૨૮[...]

  • 🪔

    ‘સં ગચ્છધ્વં સં વદધ્વં’

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રેટરી છે. सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा[...]

  • 🪔

    પ્રાર્થનાનું રહસ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    સ્વામી ભજનાનંદજી રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આઠ વર્ષો સુધી (૧૯૭૯-૮૬) તેઓ પ્રબુદ્ધ ભારતના સહસંપાદક હતા, ૧૯૮૭થી તેઓ રામકૃષ્ણ મઠના[...]

  • 🪔

    જીવ એ જ શિવ છે

    ✍🏻 રોમાં રોલાં

    શ્રી તોતાપુરીએ શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે, જ્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વર સાથેની એકરૂપતાનો મહાન આનંદ માણ્યો હતો ત્યાર[...]

  • 🪔

    હાજરાહજૂર ઠાકુર

    ✍🏻 ભગિની દેવમાતા

    અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લા ક્રેસેન્ટા નામક સ્થળ નજીક રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરનું સંચાલન સ્વામી પરમાનંદ કરતા હતા. આ કેન્દ્ર સાથે સંલગ્ન આનંદ આશ્રમમાં, અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવતાં[...]

  • 🪔

    ધર્મ ધર્મ વચ્ચેની સમજ અને સંવાદિતા

    ✍🏻 કે. હુસૈન

    શ્રી કે. હુસૈન એમ.એમ. સાબૂ સિદ્દિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ મુંબઈના પ્રિન્સીપાલ છે. રામકૃષ્ણ મઠ, મુંબઈ દ્વારા ‘ધર્મ ધર્મ વચ્ચેની સમજ’ પર આયોજિત પરિસંવાદમાં તેમણે ૧૧-૯-૮૮ના[...]

  • 🪔

    વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ

    ✍🏻 વી. એમ. પેસનચોક

    શ્રી વી. એમ. પેસનચોક કલકત્તામાં રશિયાના કોન્સલ જનરલ છે. આ વર્ષે ૨૨મી ફેબ્રુઆરીએ કલકત્તામાં રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર અને કલકત્તા ડાઉનટાઉનની રોટરી ક્લબના સંયુક્ત[...]

  • 🪔

    પ્રેમનો ધર્મ

    ✍🏻 શ્રી અમજદ અલી ખાં

    ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક શ્રી અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે. અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીની સંગાથે ઈજિપ્તમાં

    ✍🏻 માદામ ઈ. કાલ્વે

    સુપ્રસિદ્ધ ગાયિકા માદામ ઈ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઈ. તેમના માટે આ દુ:ખ અસહ્ય[...]

  • 🪔

    સોવિયેત પ્રજાના પ્રિય સ્વામી વિવેકાનંદ

    ✍🏻 આર. રીબેકોવ

    શ્રી આર. રીબેકોવ રશિયાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિયેન્ટલ સ્ટડીઝ’ના નિર્દેશક અને વિવેકાનંદ સોસાયટી મોસ્કોના ઉપપ્રમુખ છે. વિવેકાનંદ સોસાયટીના પ્રમુખ શ્રી ઈ.પી, ચેલીશેવની જેમ તેઓ પણ શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔

    આધુનિક ચીનના પ્રસિદ્ધ દાર્શનિક

    ✍🏻 હ્યુઆંગ ઝીન ચ્યુઆન

    શ્રી હ્યુઆંગ ઝીન ચ્યુઆન બિજિંગ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને Institute of South Asian Studies, Beijing ના ડેપ્યુટી ડાયરેક્ટર છે, તેમણે ચીની ભાષામાં સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔 કાવ્ય

    ભિખારી

    ✍🏻 ઉમાશંકર જોશી

    પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?...પ્રભુ. આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે[...]

  • 🪔 કાવ્ય

    મહા વિરામ

    ✍🏻 સુન્દરમ્

    આપણે શાનાં પૂર્ણ વિરામ? એકમાત્ર બસ રામ. બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ, નાનાંમોટાં, ટપકાવી લઈ, કલમ બઢે મઝધાર - ક્યાંય રે કોઈ ન[...]

  • 🪔 કાવ્ય

    અનહદ સાથે નેહ

    ✍🏻 મકરંદ દવે

    મારી અનહદ સાથે નેહ! મુંને મલ્યું ગગનમાં ગેહ. ખરી પડે તો ફૂલ ન ચૂંટું, મરી મટે તે મીત; મનસા મારી સા સુહાગણ પાતી અમરત પ્રીત[...]

  • 🪔 કાવ્ય

    કુંજ કુંજ ગલી ગલી ભટકું

    ✍🏻 હરીન્દ્ર દવે

    કુંજ કુંજ ગલી ગલી ભટકું માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું વાદળીના રંગમાં મેં માંડી જ્યાં મીટ એ તો વરસી ત્યાં સાવ પાણી[...]

  • 🪔 કાવ્ય

    તો જાણું!

    ✍🏻 સુરેશ દલાલ

    મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! આખો દી વાંસળીને હાથમાં[...]

  • 🪔 ગઝલ

    જુદું જ ગણિત

    ✍🏻 ઉશનસ્

    (ગઝલ) ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી, તું ગણે છે એવું એ ગણિત નથી, જુદાઈ હોય તો ને હોય પ્રાર્થના! પ્રાર્થનાએ ઓછી જરા પ્રીત[...]

  • 🪔 કાવ્ય

    ગુરુજી, તમે

    ✍🏻 જયન્ત પાઠક

    ગુરુજી! તમે કંઠી બાંધો તો એવી બાંધો કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરડી; ગુરુજી! તમે માળા આપો તો એવી આપો કે ફેરવતાં ફરતું મન થિર[...]

  • 🪔 કાવ્ય

    કાયાને કોટડે બંધાણો

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    કાયાને કોટડે બંધાણો અલખ મારો લાખેણા રંગમાં રંગાણો, કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે ઝાઝાની ઝંખના કીધી, ઘેરાં અંધારેથી મૂગી તે શૂન્યતાને[...]

  • 🪔 કાવ્ય

    હે પરમાત્મા

    ✍🏻 કુંદનિકા કાપડિયા

    હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે, હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું,[...]

  • 🪔 કાવ્ય

    અરજ

    ✍🏻 શિલ્પિન્ થાનકી

    અજબ ઝરૂખો ખોલ, ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ, મરજીમાં આવે તો લઈ લે જીવ-સટોસટ મોલ. ખોલ ઝરૂખો, લખવાં મારાં ચખને ઝળહળ ધામ, તેજ-ફૂવારા હરદમ ઊડે, બૂડે[...]

  • 🪔

    યોગ

    ✍🏻 કરસનદાસ માણેક

    પ્રવર્તમાન જગતમાં ‘યોગ’નો છીછરો જો કોઈ અર્થ હોય તો તે આ છે કે માનવી થોડાં આસનો કરે, પ્રાણાયામ કરે અને એમાં એની કુંડલિની જાગૃત કરી[...]

  • 🪔

    સાચો આસ્તિક

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એટલામાં ખબર આવી કે પતિ આવે છે! પણ રે નિષ્ઠુર સાસુ-સસરા! નવયૌવનાને ઘરના એકાંતમાં મૂકી[...]

  • 🪔

    બાપુનાં સંસ્મરણો

    ✍🏻 આભાબહેન ગાંધી

    પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સમ્પર્કમાં આવેલાં શ્રી આભાબહેન ગાંધી બાપુની જીવતી-જાગતી લાકડી સમા રહ્યાં અને તેમના જીવનની છેલ્લી ઘડી વખતે પણ તેમની સાથે હતાં.[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના કેળવણીના વિચારો (સિદ્ધાંત અને ઉપયોજન)

    ✍🏻 મમતા રૉય અને અનિલ બરન રૉય

    ભારતનાં પ્રાચીન આદર્શો અને મૂલ્યો પર આધારિત કેળવણીના આદર્શને આધુનિક ભારતમાં સૌ પ્રથમ લાવનાર ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓનાં જીવનમાં આ પ્રાચીન મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનો[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો[...]

  • 🪔

    પારસમણિના સ્પર્શે

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    પ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી તેમના આ લેખમાં, પારસમણિ શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવીને બંગાળનાં સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશ ઘોષના જીવનમાં કેવી રીતે અદ્ભુત પરિવર્તન આવ્યું, તેની[...]

  • 🪔

    રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 ડૉ. સુકન્યા ઝવેરી

    બંગાળી પુસ્તકોના અનુવાદ કરવા માટે જાણીતા ડૉ. સુકન્યા ઝવેરીને શ્રી સત્યજીત રૉયનાં બંગાળી પુસ્તકોમાંથી અનુવાદ કરવા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. શ્રીરામકૃષ્ણદેવની[...]

  • 🪔

    પાવાપુરીની તીર્થયાત્રા

    ✍🏻 સ્વામી બ્રહ્મશાનંદ

    દીપાવલી એટલે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ. આ પ્રસંગે ભગવાન મહાવીરના નિર્વાણસ્થળ પાવાપુરીની તીર્થયાત્રા વિષેનો આ રોચક લેખ દરેકને જૈન ધર્મના આ મહાન તીર્થસ્થાનની યાત્રા કરવાની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    દક્ષિણેશ્વરમાં કાલીપૂજા

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    આજે શ્રીકાલીપૂજા. શનિવાર ૧૮મી ઑક્ટોબર, ઇ.સ. ૧૮૮૪. રાતના દસ-અગિયારને સમયે શ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની ઇચ્છા રાખે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શ્રીરઘુવીરની પુષ્પમાળા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે[...]

  • 🪔 બાળ વિભાગ

    કૂતરો સદેહે સ્વર્ગમાં જાય છે

    ✍🏻 સંકલન

    યુધિષ્ઠિર મહાન રાજા હતા. તેઓ દયાળુ અને ધર્મપ્રેમી પણ હતા. તેઓ લોકોને ય ચાહતા અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા. બધાં પર તેઓ પ્રેમ વરસાવતા. તેમના[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન

    ✍🏻 સંકલન

    જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च”ના બેવડા[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ અને એમના ઘણાખરા ગુરુબંધુઓએ પોતાના ભારતભ્રમણના કાળ દરમિયાન ભારતના પશ્ચિમ ભાગમાં પણ પ્રવાસ કર્યો હતો. સને ૧૮૯૧ થી ૧૮૯૨ સુધીમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વિશાખાપટનમ જિલ્લાના યેલ્લામનચીલ્લી મંડળનાં આઠ ગામોના ૧,૬૪૦ પરિવારોમાં નીચેની વધુ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું : ૧,૬૪૦   [...]