Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઑક્ટોબર ૨૦૦૧
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 2001
या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः । श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् ॥ સત્કર્મીઓના ગૃહોમાં જે[...]
🪔 અમૃતવાણી
શક્તિપૂજાનું વિધાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2001
શ્રીરામકૃષ્ણ - ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય. મેં તેને કહ્યું, ‘‘ચૈતન્યનું ચિંતન[...]
🪔 વિવેકવાણી
વિશ્વને ભારતનો સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2001
પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાંથી મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી પ્રજામાં અદ્ભુત ભાવનાઓ લઈ જવાઈ છે; પ્રાચીન તેમ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૯
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2001
ભારતની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી પ્રાચીન મૂળસ્રોત ઋગ્વેદમાં વિશાળ મહાસાગરના ઉલ્લેખ સાથે સાત મહાનદીઓનો પણ ઉલ્લેખ થાય છે. આ સાત મહાનદીઓ વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયમાંથી નીકળીને[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૪
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2001
(કથામૃત ૧/૫/૬ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) નામમાં વિશ્વાસ કેશવ તથા અન્ય બ્રાહ્મભક્તોની સાથે શ્રીઠાકુરની અવિરામ ઈશ્વર-પ્રસંગચર્ચા ચાલે છે. શ્રીઠાકુર કહે છે : ‘મનથી જ બદ્ધ[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
October 2001
(૧૦) ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી હજુ સુધી કોઈએ ઘરનો ત્યાગ કર્યો નથી. તેઓ[...]
🪔 ઇતિહાસ સંશોધન
સિંધુલિપિનો વિવરણ-ઉકેલ અને વૈદિક સંસ્કૃતિ
✍🏻 સ્વામી મુખ્યાનંદ
October 2001
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી મુખ્યાનંદજી મહારાજ સુખ્યાત લેખક તરીકે જાણીતા છે અને એમણે અનેક મૌલિક ગ્રંથોનું સર્જન કર્યું છે. મે, ૨૦૦૧ના ‘વેદાંત કેસરી’માં મૂળ[...]
🪔 વેદાંત
વ્યવહારુ વેદાંતનું નવલું દ્રષ્ટાંત : ગોવર્ધનરામ ત્રિપાઠી
✍🏻 મકરંદ દવે
October 2001
ગોવર્ધનરામ વિષે કંઈ લખવું તે દીવો લઈને સૂરજ બતાવવા જેવું છે. તેમની મહત્તા સ્વત: સિદ્ધ છે. નવા તથા જૂના જમાનાના સમન્વયની પ્રાત:સંધ્યાએ તેમની માંગલ્યમૂર્તિ જાણે[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપદેશ
સંસાર અને અધ્યાત્મ-સાધના
✍🏻 સંકલન
October 2001
વૈકુંઠ - અમે સંસારી માણસો, અમને કાંઈક કહો. શ્રીરામકૃષ્ણ - ઈશ્વરને ઓળખીને, એક હાથ ઈશ્વરના ચરણકમળમાં રાખીને, બીજે હાથે સંસારનું કામકાજ કરો. વૈકુંઠ - મહાશય,[...]
🪔 સંસ્મરણ
સ્વામી અખંડાનંદજીના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી નિરામયાનંદ
October 2001
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના તૃતીય અધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના સ્વામી નિરામયાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ઉદ્બોધક સંસ્મરણો અને ઉપદેશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
October 2001
ધાર્યો વેશ બરાબર રમણીસમાન; ઘૂંઘટો કાઢ્યો, કે પામે કોઈ ન પિછાન. કરી રંગ બ્હેનો સંગ સારો એક સમય; પછી બોલી, લાજ ખોલી, આપ્યો પરિચય. ગદાઈને[...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૬
✍🏻 સંકલન
October 2001
૩જી માર્ચ, ૧૯૯૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લીંબડીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ નિ:શૂલ્ક ચિકિત્સાસેવાનો લાભ ૯૦૫ દર્દીઓએ લીધો હતો. તા. ૧૭ અને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
October 2001
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાઈ ગયેલ આધ્યાત્મિક શિબિર ૯ સપ્ટેમ્બર, ૨૦૦૧, રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં આધ્યાત્મિક શિબિર યોજાઈ ગઈ. ૫૨૫[...]