Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૧૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते।।1।। હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને[...]

  • 🪔 અમૃતવાણી

    સાધુસંગ અને પ્રાર્થના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતની અધોગતિનું કારણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની, શોષિત અને પીડિત દરિદ્રનારાયણની સેવા એ આપણા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... પછીના શ્લોકમાં એક ગહન વિચાર રજૂ થાય છે.’ अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ।।28।। ‘બધા જીવો અવ્યક્તમાંથી આવે છે,[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અવતાર અને ઈશ્વરત્વ ડૉ. મહેન્દ્રલાલ સરકારમાં જે અપૂર્ણતા છે તેને દૂર કરવા શ્રીરામકૃષ્ણ ઈશાનને એમની સાથે ચર્ચામાં લગાડી દે છે. ડૉ. ઘણા સરળ[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગતાંકથી ચાલું... ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ બેલુરમઠમાં શ્રીરામકૃષ્ણદેવના વિશ્વવ્યાપી શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન થયું. ઘણા વક્તાઓએ શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશ વિશે પોતાનાં વિદ્વતાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં.[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે : સં. ગૃહસ્થો માટે ધનપ્રાપ્તિ એ મોટી અને અગત્યની[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો

    ✍🏻 સંકલન

    સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૨

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ઉદ્‌બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. મઠ, વરાહનગરના (ગંગા નદીના) પરામાણિક ઘાટ રોડ ઉપર મુન્શીઓના મંદિર પાસે એક જૂના અને જીર્ણ શીર્ણ[...]

  • 🪔 પત્રો

    સ્વામી સારદાનંદજીના પત્રો

    ✍🏻 સ્વામી સારદાનંદ

     શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્  પરમકલ્યાણી, કલકત્તા ૨૫/૨/૨૭ તારો પત્ર મળ્યો. તું ૯ મા ધોરણમાં ભણે છે. ઘણી સારી વાત. ડરવાની જરુર નથી. શ્રીશ્રીઠાકુરની કૃપાથી બધું[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ગતાંકથી ચાલુ... તત્કાલીન વૈદ્યવિદ્યા અને શસ્ત્રક્રિયાની વાત કરીએ તો સબળ શરીરમાં જ સબળ મન વસે છે. આ બન્નેનું સંતુલિત સંમિશ્રણ જ અંતરાત્માની અભિવ્યક્તિનું વધારે સારું[...]

  • 🪔

    વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે. એકાગ્રતા કેવળ યોગીઓ માટે જ આવશ્યક છે, એમ સમજવું એક[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ગતાંકથી આગળ... એક વખત સ્વામી વિવેકાનંદ બેલુરમઠમાં હતા. રાતના એક વાગ્યો હશે. તેઓ પોતાના ઓરડાની ઓસરીમાં ટહેલતા હતા. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવના એક બીજા સંન્યાસી[...]

  • 🪔 વાર્તા

    છત્રપતિ શિવાજી અને ગુરુની આજ્ઞા

    ✍🏻 સંકલન

    સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે.[...]

  • 🪔

    ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને પોરબંદર

    ✍🏻 પ્રો. પ્રભાકર વૈષ્ણવ

    પ્રો.પ્રભાકર વૈષ્ણવ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમણે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.   ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો.[...]

  • 🪔

    ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

    ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે[...]

  • 🪔 પ્રાસંગિક

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં. સ્વામી અભેદાનંદ સ્વામી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૧૮મી સપ્ટેમ્બરના રોજ પધાર્યા હતા. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ[...]