Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    October-November 1996

    ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: ।[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ✍🏻

    સાધુનો સંગ કેવો જાણવો? ચોખાના ધોવાણ જેવો. જેને ઘણો કેફ ચડ્યો હોય તેને ચોખાનું ધોવાણ પાઈએ તો તેનો કેફ ઊતરી જાય. તેવી રીતે જે સંસારરૂપી[...]

  • 🪔

    શ્રીમા શારદાદેવીની સ્નેહસુધા

    ✍🏻 સંકલન

    દરેક જણ નિસાસો નાખીને કહે છે કે, ‘આ સંસારમાં આટલું બધું દુઃખ છે. અમે ઇશ્વરની આટલી બધી પ્રાર્થના કરી, તેમ છતાં દુઃખનો પાર નથી.’ પરંતુ[...]

  • 🪔 સંપાદકીય

    શાંતિની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની અભયવાણી

    ✍🏻 સંકલન

    આ એક મહાન સત્ય છે, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદ રૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને[...]

  • 🪔

    આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અનંતકાળથી માનવી આધ્યાત્મિક જીવનની ખોજ કરી રહ્યો છે. યુગો પહેલાં આપણા પૂર્વજોએ જે જીવન પદ્ધતિ શીખવેલી તે ઔદ્યોગીકરણને લીધે આજે આપણને પૂર્ણપણે અનુકૂળ આવે એમ[...]

  • 🪔 કાવ્ય

    શાંતિ

    ✍🏻 સંકલન

    (ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ; પ્રભા જ્વલંતી મહીં[...]

  • 🪔

    સેવા દ્વારા શાંતિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રમાં નવનિર્મિત આરોગ્યમંદિરના ભવનનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ[...]

  • 🪔 કાવ્ય

    વિશ્વશાંતિ

    ✍🏻 ઉમાશંકર જોશી

    વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, દાઝ્યા તણાં આશિષવેણ[...]

  • 🪔

    વિજ્ઞાન, મૂલ્યો અને શાંતિ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    વિજ્ઞાનનાં સત્યો અને માનવીય મૂલ્યો વૈશ્વિક હોય છે વિજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાનની ખોજ, નિર્મળ ગવેષણા અને વિશ્વનાં રહસ્યોમાં કરવામાં આવેલી તલાશ છે. વૈશ્વિક સત્યોની શોધમાં[...]

  • 🪔

    આધુનિક માનવ અને શાંતિ

    ✍🏻 યશવન્ત શુક્લ

    તાજેત૨માં રણજિતરામ સુવર્ણચન્દ્રક ઍવાર્ડથી વિભૂષિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઇ શુક્લ આ સંક્ષિપ્ત પણ સારગર્ભિત લેખમાં ઉપલક શાંતિ અને ઊંડી શાંતિ વચ્ચેનો ભેદ સુપેરે સમજાવે છે.[...]

  • 🪔

    ધ્યાન અને શાંતિ

    ✍🏻 વિમલા ઠકાર

    આજે વિજ્ઞાનના યુગમાં માનવ વિશ્વશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી માનવના અંતરમાં શાંતિ નથી આવતી ત્યાં સુધી આ પ્રયત્નો નિરર્થક રહેશે. આ[...]

  • 🪔

    દૈનિક જીવનમાં મૅનૅજમૅન્ટ

    ✍🏻 ઍન ઍચ. અથ્રેય

    દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન.ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા.૬ મે ‘૯૫ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]

  • 🪔

    ગીતામાં શાંતિપ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

    તાજેતરમાં મૅગ્સેસે ઍવૉર્ડથી વિભૂષિત આદરણીય શ્રી પાંડુરંગ શાસ્ત્રી (પૂ. દાદા) અહીં ગીતામાં દર્શાવેલ ઉપાયો દ્વારા શાંતિ કેવી રીતે મળી શકે તેની ચર્ચા કરે છે. -સં.[...]

  • 🪔

    ‘તેમને શાંતિ આપો’

    ✍🏻 સંકલન

    પ્રભુ આજે હું તારી પાસે બહુ દુઃખી હૃદયે આવું છું. ...ને દુઃસાધ્ય રોગે ઘેરી લીધા છે. તેમનાં કષ્ટ ને પીડા મારાથી જોઈ શકાતાં નથી આગળ[...]

  • 🪔

    ‘જનમ જનમ કે દુઃખ બિસરાવૈ’

    ✍🏻 શ્રી મોરારિબાપુ

    જ્યારે દુઃખો દૂર ન થઇ શકે ત્યારે તેમનું વિસ્મરણ જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ માટે રામ ભજન આવશ્યક છે. સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારિબાપુ સુંદર[...]

  • 🪔

    ગૃહસ્થાશ્રમમાં શાંતિ

    ✍🏻 ગો. ઈન્દિરા બેટીજી

    ‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રમ’[...]

  • 🪔

    પ્રાર્થના

    ✍🏻 સંકલન

    હે પ્રભુ, હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં[...]

  • 🪔

    જીવનમાં ક્યારેય નિરાશાને પ્રવેશવા ન દો

    ✍🏻 રમેશભાઈ ઓઝા

    દેશ-વિદેશમાં ભાગવત કથાકાર રૂપે સુવિખ્યાત સંત શ્રી રમેશભાઇ ઓઝા શાંતિપ્રાપ્તિ માટે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની હિમાયત અહીં કરે છે. - સં મસ્તીથી જીવો, મસ્તી સે[...]

  • 🪔

    જીવન માણવામાં ઉધારી ન ચાલે

    ✍🏻 ગુણવંત શાહ

    ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનો આનંદ ખોઇએ છીએ. જીવન જીવવાની કળાનો આ સિદ્ધાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવત શાહ સંક્ષેપમાં પોતાની આગવી શૈલીમાં રજૂ[...]

  • 🪔

    હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ

    ✍🏻 સંકલન

    હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા[...]

  • 🪔

    શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે[...]

  • 🪔

    હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામો

    ✍🏻 ડૉ. શાંતિબહેન દીઘે

    નગાધિરાજ હિમાલયને ખોળે અનેક પ્રસિદ્ધ તીર્થસ્થળો - શાંતિધામો અવસ્થિત છે - કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, કૈલાસ, માનસરોવર વગેરે. તે સિવાય સ્વર્ગની સુંદરતા અને આધ્યાત્મિક શાંતિથી વ્યાપ્ત[...]

  • 🪔

    પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, ભારતીય દર્શન અને શાંતિ

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા[...]

  • 🪔 કાવ્ય

    ચરણ જ્યાં ઠર્યાં આપનાં...

    ✍🏻 સંકલન

    (પૃથ્વી સૉનેટ) વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા, વિશાળ દૃગથી હતી પ્રસરતી નરી ભવ્યતા, હરેક દૃઢ મૂકતા પગલું,[...]

  • 🪔

    પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી

    ✍🏻 મહાત્મા ગાંધી

    હું માનું છું કે પ્રાર્થના- ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઈ માણસ ધર્મ વગર જીવી શકતો નથી, તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી[...]

  • 🪔 કાવ્ય

    ભજન કરે તે જીતે

    ✍🏻 સંકલન

    વજન કરે તે હારે રે મનવા! ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-૫૨પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો : આ[...]

  • 🪔

    પરમ શાંતિ માટે રોજની પ્રાર્થના

    ✍🏻 વિનોબા ભાવે

    ॐ असतो मा सद् गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । હે પ્રભુ, મને અસત્યમાંથી સત્યમાં લઈ જા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા.[...]

  • 🪔 કાવ્યાવાદ

    ‘નંદિત કરો હે’

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    અંતર મમ વિકસિત કરો અન્તરતર હે, નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. અંતર... જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હું, મંગલ કરો, નિરલસ નિઃસંશય[...]

  • 🪔 (કાવ્ય)

    પ્રભુ હે!

    ✍🏻 સંકલન

    પ્રભુ! અમારાં રજકણ નાનાં મન તમે જરી બુંદ ન વરસો ત્યાં મ્હોરે વનનાં વન તમે પરન્તુ વરસો એવું આભલું ફાટંફાટ, કેમ ઝીલવા? અમને એના ઉર્વિ[...]

  • 🪔

    દુર્ગાસ્તોત્ર

    ✍🏻 શ્રી અરવિંદ

    હે મા દુર્ગે! સિંહવાહિની! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હૈ માતા, સાંભળ.[...]

  • 🪔

    ડહાપણભર્યો માર્ગ

    ✍🏻 મોહમ્મદ કરીમ ચાગલા

    શ્રી મોહમ્મદ કરીમ ચાગલા સફળ ધારાશાસ્ત્રી તેમજ હાઇકૉર્ટના ન્યાયાધીશ હતા. તેઓ થોડા સમય માટે મુંબઇ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે પણ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદે સૂચવેલ સંદેશો અપનાવવો[...]

  • 🪔

    સહિષ્ણુતા અને શાંતિ

    ✍🏻 ઉ થાં

    સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે ન્યૂયૉર્કના રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર તરફથી સન ૧૯૬૩ના માર્ચની ૨૮મી તારીખે વૉરવિક હૉટેલમાં અપાયેલ ભાજન સમારંભ વખતે યુનાઈટેડ નેશન્સના સૅક્રૅટરી[...]

  • 🪔

    પ્રભુ પાસે સહન કરવાની શક્તિ માગો

    ✍🏻 બ્રધર લૉરેન્સ

    (એક રોગિષ્ઠ વ્યક્તિને પત્ર) આપને આટલું બધું સહન કરવું પડે છે એ જાણીને મને ખૂબ જ દુઃખ થાય છે; પણ તમારા દુઃખમાં મને જે કંઈ[...]

  • 🪔

    ઇશુ ખ્રિસ્તનો શાંતિ સ્થાપકો માટેનો સંદેશ

    ✍🏻 ફાધર વાલેસ

    (ગિરિ પ્રવચન) પરમસુખના માર્ગનો ઉપદેશ આપતા ઇસુ ભગવાને એક માર્મિક કથન ઉચ્ચાર્યું હતું : ‘શાંતિના સ્થાપકો પરમ સુખી છે. તેઓ ઇશ્વરનાં સંતાન કહેવાશે.’ શાંતિના સ્થાપકો,[...]

  • 🪔 કાવ્ય

    નિરવ મમ સમણે

    ✍🏻 સંકલન

    ચરણકમલ ચૂમ્યાં મેં મૈયા! આજ નિરવ મમ સમણે શાંતિનાં જલ અમીમય વહેતાં કલકલ જ્યાં તવ ચરણે. યુગો યુગોથી ભમ્યો નિરંતર રવડયો ભવની વાટે; જનમ જનમની[...]

  • 🪔

    વિશ્વશાંતિ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 ડૉ. આર્નોલ્ડ ટૉયમ્બી

    વિશ્વ પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી વિશ્વશાંતિ માટે ભારતીય આદર્શોને અપનાવવાની હાકલ કરે છે. આજની વિષમ પરિસ્થિતિમાં વિશ્વશાંતિ માટે અન્ય કોઈ વિકલ્પ નથી એમ તેઓ[...]

  • 🪔

    હું ફરી આનંદી બની ગઈ

    ✍🏻 માદામ ઇ. કાલ્વે

    સુપ્રસિદ્ધ ફ્રેંચ ગાયિકા માદામ ઇ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઇ. તેમના માટે આ દુ:ખ[...]

  • 🪔

    પ્રેમ અને શાંતિ

    ✍🏻 ઍરિક ફ્રોમ

    આધુનિક માનવ એકલતાની ભાવનાથી પીડાય છે. જ્યાં સુધી જીવનમાં સાચા પ્રેમની ભાવના ન આવે ત્યાં સુધી સાચી શાંતિ મળવી અશક્ય છે. સુપ્રસિદ્ધ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ઍરિક[...]

  • 🪔

    જીવનની પાંચ ભેટો

    ✍🏻 માર્ક ટ્વેઈન

    માર્ક ટ્વેઇન (૧૮૩૫-૧૯૧૦)ના પરિચયની જરૂર નથી. તેની કારકિર્દીમાં નિમ્નલિખિત વૈવિધ્યપૂર્ણ વ્યવસાયોનો સમાવેશ થાય છે - મુદ્રક, મિસિસિપ્પી નદી પર હોડી હંકારનાર, પત્રકાર, પ્રવાસ-વર્ણન લેખક અને[...]

  • 🪔

    ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘ત્યાગ’ ઉપર એક લાંબુ પ્રવચન કરવાનો અત્યારે સમય નથી, પરંતુ હું સાવ ટૂંકામાં કહું તો ત્યાગ એટલે ‘મૃત્યુ પ્રત્યેનો પ્રેમ’ સંસારી લોકો જીવનને ચાહે છે.[...]

  • 🪔

    જીવનમાં સુખશાંતિ

    ✍🏻 ઓરિસન સ્વેટ માર્ડન

    જીવનનું આખરી ધ્યેય શાંતિ મેળવવાનું છે. પણ મનુષ્ય આજે એ ધ્યેય જ ભૂલી ગયો છે. તે શેને માટે દોડધામ કરે છે તેનો જ એને ખ્યાલ[...]

  • 🪔 કાવ્ય

    માનવી માનવ થાઉં તો ઘણું

    ✍🏻 સંકલન

    આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી, મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી, હૈયે ઊઠંતા સહુ ભાવકેરી આ માનવી ભૂમિ જ કામધેનુ, ભૂગર્ભરત્ના વસુધા જનેતા તજી ક્યહાં હાલ જવા ન ઇચ્છું. આ ચેતનાનો[...]

  • 🪔

    ‘હું અપાર શાંતિ, તું મને છોડીશ નહીં’

    ✍🏻 જેમ્સ ઍલન

    મનની અપાર શાંતિ એ માણસ માટે મોંઘેરા મોતી સમાન છે, કારણ કે આજના યુગમાં માણસને બધું મળે છે, પણ મનની શાંતિ મળતી નથી. માણસની આસપાસ[...]

  • 🪔 કાવ્ય

    યુદ્ધ વચ્ચે પ્રાર્થના

    ✍🏻 ઉશનસ્

    (શિખરિણી – સોનેટ) હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે; તમે કો રીતે યે મુજ સહ અને સંમુખ રહી મને લૈજાજો રે જય[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    કાનુડાના કાળજાની વાત

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    શ્રી પી. ડી. માલવિયા બી. ઍડ. કૉલેજના નિવૃત્ત આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોષીથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો સુપરિચિત છે. અહીં તેઓ કાનુડાની વૃન્દાવન પ્રત્યેની મમતાને મગટ કરતાં[...]

  • 🪔

    શાંતિ અને ઉપનિષદો

    ✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા આપનાર આદરણીય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અહીં ઉપનિષદોમાં રહેલી શાશ્વત શાંતિની વિભાવનાને સુપેરે રજૂ કરે છે.[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    શાંતિની યાચના

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ૨ જૂન, ૧૮૯૮ના રોજ ઉટાકમંડ ખાતે અવસાન પામેલા શ્રી જે.જે. ગુડવીનની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદજીએ જૂન, ૧૮૯૮માં અલ્મોડામાં ‘Requiescat in Pace’ (ચિરશાંતિમાં) તેમનું કાવ્ય રચ્યું અને[...]

  • 🪔

    કથામૃતની અમીધારા

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત‘મ’

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે. તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવાર નવાર[...]

  • 🪔

    દુઃખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. સાચો ભક્ત[...]