Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક  : ઑક્ટોબર – નવેમ્બર ૧૯૯૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    October-November 1997

    દિવ્યવાણી आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकी प्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ॥ स्तब्धीकृत्य प्रलयकलितं वाहवोत्थं महान्तं हित्वा रात्रिं[...]

  • 🪔 વિવેકવાણી

    મારો ઇશ્વર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    માત્ર એક જ વિચાર મારા મગજમાં વ્યાપી રહ્યો હતો, કે ભારતના લોકોનું જીવન ઊંચે લાવવા માટે યોજનારૂપી યંત્ર ચાલુ કરી દેવું, અને એ કરવામાં અમુક[...]

  • 🪔 સંપાદકીય

    નમ્ર ઝાકળના બિન્દુ જેવું

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં પંચવટી તળે ભક્તો સાથે વાતચીત કરી રહ્યા હતા. એટલામાં બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન આવી પહોંચ્યા. તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘મહાશય,[...]

  • 🪔

    વિદેશમાં આવેલાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની એક ઝલક

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવ - સ્વામી વિવેકાનંદ ભાવધારાના પ્રચાર પ્રસાર...સર્વધર્મ સમભાવ, સર્વસંવાદી વાતાવરણ અને માનવની ભીતર રહેલી દિવ્યતાને બહાર લાવીને તેમની આધ્યાત્મિક ઉન્નતિ કરવાના પ્રયાસો આ બધાં કેન્દ્રોમાં[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશન - માર્ગદર્શક સ્તંભ

    ✍🏻 સ્વામી ભૂતેશાનન્દ

    શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તેમણે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. - સં શ્રીરામકૃષ્ણ અને[...]

  • 🪔

    વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન

    ✍🏻 ડૉ. કે. આર. નારાયણન્

    તા. ૧મે, ૧૯૯૭ના રોજ નઝરુલ મંચ, કલકત્તા ખાતે યોજાયેલ રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ (તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ) ડૉ. કે.આર.નારાયણને આપેલ ઉદ્‌ઘાટન પ્રવચનનું ગુજરાતી ભાષાંતર[...]

  • 🪔

    વિશ્વને શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રદાન

    ✍🏻 વિમલા ઠકાર

    સુપ્રસિદ્ધ વિદુષી શ્રી ‘વિમલાતાઇ’ આ સંક્ષિપ્ત પણ અત્યંત મહત્ત્વપૂર્ણ લેખમાં રામકૃષ્ણ મિશનના વિશ્વને પ્રદાન વિશે પોતાનાં બહુમૂલ્ય વિચારો રજૂ કરે છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ વૈજ્ઞાનિક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની ગાંધીયુગને દેણગી

    ✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’

    ઈ.સ. ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં સ્વામી વિવેકાનંદ વિદેશથી કલકત્તા આવ્યા ને ઈ.સ.૧૯૦૨ના જુલાઈ માસમાં મહાસમાધિ લીધી. ફક્ત સવાપાંચ વર્ષ. આટલા ટૂંકા ગાળામાં એમણે ભારતવર્ષને ભૂતકાળનો મહિમા સાચવી[...]

  • 🪔

    જયરામવાટીથી બેલુર મઠ - એક યાત્રા

    ✍🏻 ભોળાભાઈ પટેલ

    સુવિખ્યાત સાહિત્યકાર ડૉ. ભોળાભાઇ પટેલે અત્યંત વ્યસ્તતાની વચ્ચે સમય ફાળવી રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે પોતાનાં યાત્રા સંસ્મરણો લખી મોકલ્યાં તે બદલ અમે આનંદ અને આભારની[...]

  • 🪔

    અસીમ દેશના અતિથિ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન, સાધના અને સિદ્ધિનો વિચાર કરીએ તો મહાપુરુષોના ગુણોનું ગાન કરવા[...]

  • 🪔

    ‘ભગવાન મળે તે ભાગ્યવાન’

    ✍🏻 સુરેશ દલાલ

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેશ દલાલે ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ’ નામની નાની પુસ્તિકામાં શ્રીરામકૃષ્ણદેવની વિશિષ્ટતા પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]

  • 🪔

    આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 યશવન્ત શુક્લ

    શ્રીરામકૃષ્ણ પરમહંસને પાછળથી તેમના શિષ્ય થનારા અને સ્વામી વિવેકાનંદ તરીકે પંકાનારા નરેન્દ્રનાથે પૂછ્યું હતું : ‘આપે ઈશ્વરને જોયો છે?’ જરા પણ હિચકિચાટ વિના ત્યારે શ્રીરામકૃષ્ણે[...]

  • 🪔

    મૅનેજમૅન્ટના ક્ષેત્રે શ્રેષ્ઠત્વ

    ✍🏻 ઍન.ઍચ. અથ્રેય

    દેશવિદેશમાં ખ્યાતિ પામેલ મૅનેજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન. ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા. ૨૫મી એપ્રિલ ૧૯૯૭ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

  • 🪔

    નવી સભ્યતા માટેનાં સ્વપ્ન-શિશુઓ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (રામકૃષ્ણ મિશનની શિક્ષણની વિભાવના) આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં[...]

  • 🪔

    શ્રી અરવિંદ અને રામકૃષ્ણ મિશન

    ✍🏻 ભૂપેન્દ્ર ત્રિવેદી

    ગુજરાતી સામયિક ‘સહજ સત્સંગ’ના તંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી અહીં દર્શાવે છે કે સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદ બન્નેના પ્રેરણા સ્રોત હતા – શ્રીરામકૃષ્ણ દેવ. પોતપોતાની[...]

  • 🪔

    સંઘજનની મા શારદા

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ. એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા[...]

  • 🪔

    સફળતાના સાત આધ્યાત્મિક નિયમો

    ✍🏻 ડૉ. દીપક ચૉપરા

    અમેરિકામાં નિવાસ કરતા ડૉ. દીપક ચોપરાનું પુસ્તક ‘The Seven Spiritual Laws of Success’ બહોળી પ્રસિદ્ધિ પામ્યું છે. ડૉ. દીપક ચૉપરાએ વર્ણવેલ આ નિયમો કાંઇ નવા[...]

  • 🪔 કાવ્ય

    સૌન્દર્યનું ગાણું

    ✍🏻 મકરંદ દવે

    સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં ત્યારે અગોચર કોઈ ખૂણે લીલવરણાં,[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મૃત્યુનો મહોત્સવ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દીપોત્સવી અંકમાં ગુજરાતી સાહિત્યના મર્મી કવિ શ્રી મકરંદ દવે નું કાવ્ય ‘સૌન્દર્યનું ગાણું’ રજૂ કરતાં ધન્યતા અનુભવું છું. સૂર્યના આગમન સાથે જીવસૃષ્ટિ માત્ર[...]

  • 🪔 કાવ્ય

    મને પૂરી શ્રદ્ધા

    ✍🏻 ઉશનસ્

    (શિખરણી - સૉનેટ) હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી; હું મારી ચિંતા કે રતિ ન[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ-મિશનની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી આ સામયિક માટે નિરંતર પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. - સં. શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખેથી[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ

    ✍🏻 સંકલન

    શિક્ષણ શાસ્ત્રીઓએ શિક્ષણની ફિલસૂફી અને શિક્ષણનો સંબંધ નીચે મુજબ બતાવ્યો છે : ‘Education is the dynamic side of philosophy.’ ‘કેળવણી એ ફિલસૂફીનું ક્રિયાત્મક પાસું છે.’[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે. - સં. સેવાશ્રમ આંદોલનનો ઉદ્ભવ : લગભગ સો વર્ષ પૂર્વેની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મિશનની અનન્ય સેવા કાવડ પરંપરા

    ✍🏻 મનસુખલાલ મહેતા

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલ અને તેના માટે પોતાની અવિરત નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી મનસુખભાઇ મહેતા વિરાણી વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય છે.[...]

  • 🪔

    અર્વાચીન રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સુભાષચંદ્ર બોઝ

    નેતાજી સુભાષચંદ્ર બોઝ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદજીના આદર્શોથી એટલા પ્રભાવિત થયા હતા કે રામકૃષ્ણ મિશનમાં સંન્યાસીરૂપે જોડાવા માગતા હતા. પણ રામકૃષ્ણ મિશનના તત્કાલીન અધ્યક્ષ સ્વામી[...]

  • 🪔 ગીત

    દુનિયાનાં લોક એનાં છૈયાં

    ✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા

    કાળઝાળ ડાકુ એક નીકળ્યો છે ધૂંઆફૂંઆ વગડા ને ગામ બધાં કંપે! નાસભાગ કરતાં સૌ માનવ ને વંન પશુ ફડફડતાં પંખીઓ અજંપે! ઘોડાના ડાબલા ખૂંદે છે[...]

  • 🪔 મુલાકાત

    શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિષે રોમાં રોલાં

    ✍🏻 દિલીપકુમાર રૉય

    બંગાળના સુપ્રસિદ્ધ ભજનિક-ગાયક અને સાહિત્યકાર શ્રી દિલીપકુમાર રૉય શ્રી અરવિંદના શિષ્ય હતા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાથી એટલા પ્રભાવિત થયા હતા કે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ નું વાચન તેમણે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 વિનોબા ભાવે

    વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતન - પૂજાની સ્થાપના કરીને ઉપાસના સમન્વય કર્યો. એ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ સેવાશ્રમની મુલાકાત

    ✍🏻 કાકા કાલેલકર

    યાત્રા કરવાથી પુણ્ય મળે છે, પણ તે ગમે તે સ્થિતિમાં નહીં, પગે ચાલીને જાય તેને સોએ સો ટકા પુણ્ય મળે. માણસના ખભા પર કે પાલખીમાં[...]

  • 🪔 યાત્રા - સંસ્મરણ

    વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    (૧) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનાં આ રોચક સંસ્મરણો વાંચવાથી[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    સ્વામી વિવેકાનંદની વિનોદપ્રિયતા

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔

    મધુ-સંચય

    ✍🏻 સંકલન

    સંકલન‘मक्षिका वृणमिच्छन्ति मधु भुंक्ते च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    રામરસ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    (ભક્તિરસના ૧૦૮ મણકાની માળા) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, પ્રકાશક : આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી, કિંમત : દસ રૂપિયા મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ લિખિત ભક્તિરસના ૧૦૮ મણકાની માળા દાદા[...]

  • 🪔 બાળ વિભાગ

    બે યોગી અને નારદ

    ✍🏻 સંકલન

    એક દિવસ દેવર્ષિ યોગી નારદ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેમણે એક ઊધઈનો મોટો રાફડો જોયો. આ રાફડાના મથાળે એક ધ્યાનસ્થ યોગીનું માથું જોઈને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    October-November 1997

    સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન અને શ્રીરામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવની વિવિધ કેન્દ્રોમાં થયેલી ઉજવણી * ઉત્તર પ્રદેશ : અદ્વૈત આશ્રમ, માયાવતીમાં ૨૫મી મે, ૧૯૯૭ના રોજ સ્વામી[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ચાલુ સાલમાં એપ્રિલ માસથી અહીં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વંચાય છે વાચકોના પ્રતિભાવો જાણવા માટે ફોનથી અને થોડા રૂબરૂ મળ્યા છે. તેઓને પૂછતાં જણાવે છે કે- માસિક[...]