Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૨
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1992
मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी। स्वस्वरूपानुसन्धान भक्तिरित्यभिधीयते॥ स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगु:। उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः॥ મુક્તિનાં કારણેાની સામગ્રીમાં ભક્તિ જ સાથી શ્રેષ્ઠ છે. પેાતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય[...]
🪔 વિવેકવાણી
કામ, બસ કામ કરે!
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1992
વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1992
સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ આશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ[...]
🪔
વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 1992
ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના સાચા સ્વરૂપના જ્ઞાનને ‘ફિઝીક્સ’ કહેવાય.[...]
🪔
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ
✍🏻 સ્વામી શશાંકાનંદ
September 1992
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે[...]
🪔
આપણી ઈન્દ્રધનુષી ક્ષણો
✍🏻 કીર્તિકુમાર ઉ. પંડ્યા
September 1992
ચિંતનિકા શ્રીરામકૃષ્ણ પરમહંસે નિરંજનનાથના અનેક સંબંધોની વાત કરી છે; એમણે લખ્યું છે કે મારે ‘ઈશ્વર પાસે આનન્દ મેળવવો છે, એમની સાથે રમવું છે.’ શ્રીરામકૃષ્ણદેવનો ઈશ્વર[...]
🪔
બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
September 1992
કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો[...]
🪔
વીરેશ્વર શક્તિની ગોદમાં...
✍🏻 ક્રાંતિકુમાર જોષી
September 1992
ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી[...]
🪔
‘કાલી, તારે ભાષણ આપવાનું છે’
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1992
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ કાલી તપસ્વીમાંથી મહાન ધર્મપ્રચારક કેવી રીતે બન્યા તેનું રોચક વર્ણન શ્રી જ્યોતિબહેન થાનકીની કલમે આલેખાયેલું છે. સ્વામી અભેદાનંદજી મહારાજની[...]
🪔
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (9)
✍🏻 સ્વામી હર્ષાનંદ
September 1992
પ્રશ્ન: ૨૬. આ જગત, જ્યાં આપણું અસ્તિત્વ છે, જેને આપણે જોઈએ છીએ, એ જગતનું નિર્માણ કઈ રીતે થયું? હિન્દુધર્મમાં તેનું નિરૂપણ જોવા મળે છે ખરું?[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૪): ચિત્તશુદ્ધિ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
September 1992
કદી કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે તો આપણે જેને દુર્ગા, ભવાની વગેરે નામોથી પૂજીએ છીએ તે પરમેશ્વરરૂપ દેવીનું ચિંતન કરવું જોઈએ. એ સુંદર સ્ત્રીને[...]
🪔
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો
✍🏻 મન્મથનાથ ગાંગુલી
September 1992
: પહેલી મુલાકાત : જ્યારે મેં સાંભળ્યું કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કલકત્તામાં આવ્યા છે ત્યારે તે લગભગ ઈ. સ. ૧૮૯૭ની સાલ હતી. હું તેમને મળવા[...]
🪔 પ્રેરક પ્રસંગ
નિરાભિમાની સંત
✍🏻 સંકલન
September 1992
“હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન ધરું - અને - મારા ચિત્તમાંથી અહંકાર, અભિમાન, મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે.[...]
🪔 પુસ્તક સમીક્ષા
ખોલો દ્વાર સમૃદ્ધિનાં
✍🏻 સ્વેટ માર્ડન
September 1992
ખોલો દ્વાર સમૃદ્ધિનાં: લે. સ્વેટ માર્ડન, રૂપાંતર યશરાય; પ્રકા. આર અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૯/- ૬૮ પાનાંની અને ૬ પ્રકરણોની આ નાની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 1992
શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય કચ્છ જિલ્લાના નખત્રાણા, ભૂજ અને દયાપુર તાલુકાના પૂરમાં સપડાઈ ગયેલ ૧૩ ગામોના ૫૨૪ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું[...]