Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् । यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं तं संसारध्वान्तविनाशं हरिमीडे॥ આદિ૨હિત અને જગતના આદિ શ્રીવિષ્ણુભગવાનની હું સ્તુતિ કરું છું; જેમના વિષે[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વદેશ-મંત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓના તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું:[...]

  • 🪔 પ્રાસંગિક

    મિચ્છા મિ દુક્કડમ્

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણની પહેલવહેલી આરસપ્રતિમા

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    સ્વામી નિર્વાણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. આદરભાવને કારણે લોકો તેમને સૂર્ય મહારાજ કહેતા હતા. બંગાળી પત્રિકા ‘ઉદ્‌બોધન’ ૬૭મું વર્ષ, ૬૬-૬૭માં પ્રકાશિત લેખના હિંદીમાં[...]

  • 🪔 કાવ્ય

    બાઇ મીરાંના દિવસો

    ✍🏻 રતુભાઇ દેસાઈ

    દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય![...]

  • 🪔 સાંપ્રત-સમાજ

    જડતા અને દૃઢતા

    ✍🏻 ઈન્દિરા બેટીજી

    જીજીના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્‌ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રય’[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જીવંત નારાયણ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    તમારી ભીતરે જે છે, વળી તમ બહાર તે, સર્વ હાથે કરે કામ, ચાલે જે સર્વ પાયથી, જેના દેહ તમો સર્વ તેની કરો ઉપાસના, ને તોડો[...]

  • 🪔 સ્વાસ્થ્ય

    સર્વગ્રાહી ચિકિત્સા

    ✍🏻 ડૉ. જ્યોતિ કોઠારી અને ડૉ. મનુ કોઠારી

    સર્વગ્રાહી ચિકિત્સા (રુડયાર્ડ કિપ્લિંગનો અભિગમ) ડૉ. જ્યોતિ કોઠારી, (એમ.ડી., ડી.જી.ઓ) સાન્તાક્રુઝ, મુંબઈના સંજીવની નર્સિંગહોમનાં સ્ત્રીરોગનાં કન્સલ્ટિંગ ડૉક્ટર છે. ડૉ. મનુ કોઠારી (ઍમ.ઍસ. ઍમ ઍસ. સી)[...]

  • 🪔 ચરિત્ર-કથા

    વિજ્ઞાન અને અધ્યાત્મનું અદ્ભુત રસાયન-મૅરી ક્યૂરી

    ✍🏻 દર્શના ધોળકિયા

    ‘સઘળી વિખ્યાત વ્યક્તિઓમાં કીર્તિએ જેમને કલુષિત ન કરી હોય એવી વ્યક્તિ મૅરી ક્યુરી એક જ છે.’ આ સદીના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને, તેમના જેવાં જ સમર્થ[...]

  • 🪔 ચિંતન

    પ્રેમ

    ✍🏻 રમણલાલ જોશી

    ‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે : એક પ્રેમ અને બીજો[...]

  • 🪔 નારી - વિભાગ

    ભારતીય નારીની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 સાધના

    શ્રીમા શારદાદેવીના ઉપદેશો

    ✍🏻 સંકલન

    ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    આનંદ-બ્રહ્મ

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 પ્રેરક -પ્રસંગ

    દુષ્ટ દેવો ભવ

    ✍🏻 સંકલન

    સંત રાબિયા પવિત્ર ધર્મગ્રંથો વાંચે છે અને ભાવિકો પાસે પણ વંચાવે છે. આવા એક ગ્રંથનું વાચન કરતાં કરતાં એમની આંખે આ શબ્દો પડ્યા : ‘દુષ્ટને[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનની ‘કાલ’ અને ‘આજ’

    ✍🏻 ફાધર વાલેસ

    યુવાન માણસના હૃદયમાં કેટલીય વાર સંકલ્પ ઊઠે છે, પ્રેરણા જાગે છે, આદર્શની જ્યોત પ્રગટે છે. મન પવિત્ર રાખવા, હૃદયની સાફસૂફી કરવા, ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા, મિજાજ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    મહાસિદ્ધિ

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    કૉસ્મો - અર્ટોરા કેન્દ્ર પ્રેરિત - શ્રેષ્ઠ જીવન - ઘડતરની સંસ્કારલક્ષી માસિક ગ્રંથમાળા મુખ્ય સર્જક : શ્રી અશોક નારાયણ, ચીફ ઍડિટર : વિજયકૃષ્ણ અર્ટોરા, સામાન્ય[...]

  • 🪔 બાળ-વિભાગ

    શુકદેવજીનો સંયમ

    ✍🏻 સંકલન

    આપણા દેશમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસ મુનિએ પોતાના પુત્ર શુકદેવને જ્ઞાનનો બોધ કર્યો. એમને સત્ય જ્ઞાન આપીને રાજા જનકના દરબારમાં મોકલ્યા. જનક[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા ૧૭મી જુલાઇના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ૧૩૩ દર્દીઓને સારવાર આપવામાં[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    સમાચાર-દર્શન વિભાગમાંથી નવાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યા થોડી વધારે આપવી જોઈએ. - રમેશ એચ. કોટડિયા (ગોંડલ) ઓગસ્ટ-’૯૭ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં[...]