Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः । स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१|| સર્વજ્ઞ અગ્નિને અર્પણ કરવા માટે અમે સોમ વનસ્પતિના રસને સિદ્ધ[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારના અનિષ્ટો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની[...]

  • 🪔 વિવેકવાણી

    જાણવું એટલે આવરણને દૂર કરવું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું અંદર જ રહેલું છે.[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭ પર) સ્વામી વિવેકાનંદ કહે છે:[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ સમયે અમે પણ ત્યાં હતા[...]

  • 🪔 પ્રાસંગિક

    ડો. એસ. રાધાકૃષ્ણન્

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    ડો. એસ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે તા. ૧૭-૪-’૭૫ના રોજ આકાશવાણી[...]

  • 🪔 પ્રાસંગિક

    પર્યુષણ અને સંવત્સરી

    ✍🏻 પંડિત સુખલાલજી

    પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્‌નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક[...]

  • 🪔 ગીતાતત્ત્વ

    અધ્યાય પહેલો - પરિચય

    ✍🏻 સ્વામી સારદાનંદ

    ‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ।  અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો પંડિતની જેમ વાતોય કરી રહ્યો[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    પ્રસ્થાનભેદ

    ✍🏻 મધુસૂદન સરસ્વતી

    સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા તરીકે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ[...]

  • 🪔 સમીક્ષા લેખ

    ભારતમાં શક્તિપૂજા

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    (લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ મહીનો પૂરો થાય અને તરત જ સામે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન ૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર બાંધેલા વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું.[...]