Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    क्षमामण्डले भूपभूपालवृन्दैः सदा सेवितं यस्य पादारविन्दम् । मनश्चेन्न लग्नं गुरोङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् ॥ પૃથ્વીનાં મંડલમાં રાજા અને પૃથ્વીના પાલકોના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે છે.[...]

  • 🪔 વિવેકવાણી

    ગૃહસ્થની ફરજો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. તેને કદી નાખુશ ન કરવી. જે ચારિત્ર્યવાન ગૃહસ્થ પત્નીનો પ્રેમ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજ નવરચના - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    હિન્દુઓનો વર્ણધર્મ એ વૈદિક જીવનપદ્ધતિનું એક અનન્ય પાસું છે. એ આર્ય મસ્તિષ્કની વ્યાપક સંવાદિતાની ભાવનાની ખાસિયત બતાવે છે. એ વર્ણધર્મ, આજે હિંદુ સમૂહજીવનમાં ‘જ્ઞાતિપ્રથા’ના જાણીતા[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પોતાની ૩૯ વર્ષોની આવરદામાં, લગભગ પૂર્ણ થઈ ગયેલી આ અદ્‌ભુત પ્રાચીન સંસ્કૃતિને સ્વામીજીએ નવયૌવન બક્ષ્યું હતું. વેગવાન પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્પર્શથી આ સંસ્કૃતિ સડી જઈ નાશ[...]

  • 🪔 કથામૃતપ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૪

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત ૧/૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકુરની અવિરત ભગવચ્ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનપથ કઠણ આ પહેલાં ઠાકુરે ‘કમજાત અહંકાર’ને દૂર[...]

  • 🪔 પ્રાસંગિક

    આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ[...]

  • 🪔 અધ્યાત્મ

    અંતરાત્માનું આહ્‌વાન - ૨

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો માર્ગ અને નિવૃત્તિનો પથ એટલે[...]

  • 🪔 સંસ્મરણ

    એ દિવસ ક્યારે આવશે?

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (કમલા નહેરુનો શ્રીરામકૃષ્ણસંઘ સાથેનો સંબંધ) ‘સ્વામીજી સાથે કંઈ વાતચીત થઈ?’ ‘ના. એમની અસ્વસ્થ તબિયતને જોઈને હું કંઈ પણ વાત કરી શકી નહિ. મને થયું કે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ)ના પિતાનું નામ[...]

  • 🪔 મધુ - સંચય

    પ્રાચીન ભારતની સંસ્કૃતિનું એક નૂતનપૃષ્ઠ - લુપ્ત શહેર અને લુપ્ત નદી

    ✍🏻 સંકલન

    ખંભાતની ખાડીમાંથી મળેલ પ્રાચીન નગર નવો ઇતિહાસ પુનર્લેખનની ક્ષમતા ધરાવે છે. ૧૯ જાન્યુઆરી, ૨૦૦૨ બીબીસી ન્યુઝ ઓનલાઈનના ટોમ હાઉસડેનના એક અહેવાલ મુજબ વિશ્વના પુરાતત્ત્વવિદો અને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ : જીવનસંદેશ પ્રદર્શન આ પ્રદર્શનનું આયોજન કરીને સ્વામીજીના શાશ્વત સંદેશને ઘરે ઘરે પહોંચાડીએ પોતાના જીવન અને સંદેશ દ્વારા સ્વામી વિવેકાનંદ આજે સર્વત્ર લોકોને[...]