Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अमेरिकास्वांगलदेशसीम्न्यपि प्रसार्य वेदान्तसुधारसं परम् । समाजिर्तागोलयशः प्रभोज्वलं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।8।। અમેરિકા અને ઈંગ્લેન્ડમાં વેદાંતધર્મ દર્શનને સુખ્યાત બનાવનાર અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવનાર સ્વામી વિવેકાનંદને હું[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર ?’ શ્રીરામકૃષ્ણ - તે માત્ર આવો જ છે, એમ કહી શકાય નહિ. એ નિરાકાર તેમજ સાકાર બંને.[...]

  • 🪔 વિવેકવાણી

    મનુષ્યત્વનું ગૌરવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહ જેવી હિંમત રાખીને[...]

  • 🪔 સંપાદકીય

    આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ..) માનવ સમાજનો એક મોટા ભાગનો વર્ગ માને છે કે મનુષ્યનો જન્મ પાપને કારણે, એક પાપી જગતમાં અને પાપીના રૂપમાં થયો છે. જો કે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી કે કોઈ કર્મકાંડ કરવાથી આ કરી શકાતું[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પાપપુણ્ય અને ભોગ કર્તા હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી પાપનો દંડ વળી શું ?[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) મારા પ્રત્યે તેમનો વિશેષ પ્રેમ ખાસ કરીને મારી સાથે તેઓ (સ્વામી કલ્યાણાનંદ) અતિ ઘનિષ્ઠ હતા. શું કામ એ ખબર નહીં. દરેક જણ ઔપચારિકપણે[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૨૫ માં હું સ્કૂલમાં જ હતી. તે દિવસોમાં મારી તબિયત સારી નહોતી તેથી શરત મહારાજ મને કાશી લઈ ગયા. મારી સાથે નરેશદી પણ[...]

  • 🪔

    ભગવદ્ ગીતામાં કાર્ય-નીતિના દશ સિદ્ધાંતો - ૨

    ✍🏻 સ્વામી અભિરામાનંદ

    (ગતાંકથી આગળ...) ત્રણ સિદ્ધાંતો : પ્રકૃતિ માતા પાસેથી પાઠ બીજા પ્રકારની કાર્ય નૈતિકતા આપણને માતા પ્રકૃતિ પાસે લઈ જાય છે. અહીં, શ્રીકૃષ્ણ ગીતામાં ‘યજ્ઞ’નો ખ્યાલ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગતાંકથી આગળ) સ્વાભાવિક - આ શબ્દ મારા વ્યક્તિત્વનું સંપૂર્ણપણે વર્ણન કરે છે. હું જે છું તે છું મારી દૃષ્ટિએ એ દિવસોમાં પણ હું મારા આ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    એક બાળકે ખરેખર ઈશ્વરને ખવડાવ્યું

    ✍🏻 સંકલન

    ‘એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને કહી ગયો કે ‘આજે તું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    આજની નકલ તે આવતી કાલની પ્રેરણા છે

    ✍🏻 સંકલન

    એક રાજાના મહેલમાં એક મધરાતે એક ચોર દાખલ થયો. એણે રાજાને રાણીને કહેતાં સાંભળ્યો : ‘નદીતટ પર રહેતા સાધુઓમાંથી એકને હું મારી કુંવરી પરણાવીશ.’ ચોરે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    અવધૂત અને એના ઉપગુરુઓ

    ✍🏻 સંકલન

    ગુરુ તો એક જ હોય પણ, ઉપગુરુઓ અનેક હોઈ શકે. જેની પાસેથી કશુંક પણ શીખવાનું મળે તે ઉપગુરુ. મહાન અવધૂતને આવા ચોવીસ ઉપગુરુઓ હતા એમ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૫ ખુશ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરતાં શીખ્યો સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઈને હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતાં શીખે છે મુશ્કેલીઓનો સામનો કરવા[...]

  • 🪔 સંકલિત વ્યક્તિત્વ

    યુવકો માટેની તાતી જરૂરિયાત - ૧

    ✍🏻 સ્વામી બુધાનંદ

    સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges[...]

  • 🪔 સંસ્મરણ

    શશી મહારાજ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    ‘ઉદ્‌બોધન’થી પ્રસિદ્ધ પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી સાભાર લેવાયેલ અંશનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. મારું મન જ્યારે દક્ષિણેશ્વરની રાણી રાસમણિ[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ...) તંદુરસ્તીને કારણે સ્વામીજી પશ્ચિમમાં પાછા જાય એવો નિર્ણય લેવાયો. તેઓ જવા નીકળે તે પહેલાં ૧૯મી જૂને સ્વામીજી સાથે બધા સંન્યાસીઓનો એક ફોટો પડાવ્યો.[...]

  • 🪔

    વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા - ૨

    ✍🏻 દલાઈ લામા

    પૂજનીય તેનઝીંગ ગ્યોત્સો ચૌદમા દલાઈ લામા તરીકે સમગ્ર વિશ્વમાં શાંતિના દૂત રૂપે સુખ્યાત છે. ઉજ્જવળ ભવિષ્યના આપણા સપનાને સાકાર કરવામાં સહાયક એવા તેમના અમૂલ્ય વિચારોને[...]

  • 🪔 પત્રો

    ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર

    ✍🏻 સંકલન

    ૐ નમો ભગવતે રામકૃષ્ણાય તારીખ : ૧૨ જુલાઈ, ૨૦૧૪, ગુરુ પૂર્ણિમા મારા પ્રિય મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. અમારી વિવેકાનંદ રથયાત્રા વિશે આપને મંે પહેલો પત્ર[...]

  • 🪔 અહેવાલ

    સફળતાનાં સાત સોનેરી સૂત્રો

    ✍🏻 પન્નાબહેન પંડ્યા

    ૫ સપ્ટેમ્બર આપણા દેશના મૂર્ધન્ય કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે મનાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા[...]

  • 🪔

    અતીન્દ્રિય ચિંતનશક્તિ

    ✍🏻 એ.આર.કે. શર્મા

    (ગતાંકથી આગળ...) એ જ સિદ્ધાંતો સાંસારિક-ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં જો આપણે સૂક્ષ્મપણે જોઈએ તો આપણને જોવા મળશે કે ‘સ્મૃતિની સીમાઓને ઓળંગીને વિચારવા-જોવાની શક્તિ’ ભૌતિક-સાંસારિક જગત[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, લીંબડી તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ રામકૃષ્ણ મિશન લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો, જેના અધ્યક્ષ સ્થાને શ્રીપ્રકાશભાઈ સોની (સેક્રરેટરી કેળવણી મંડળ, લીંબડી)[...]