Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૫

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    देवानामसि वह्नितमः पितॄणां प्रथमा स्वधा । ऋषीणां चरितं सत्यमथर्वाङ्गिरसामसि ।।8।। હે પ્રાણ! યજ્ઞ સમયે દેવોને આપવામાં આવતા બલિદાનોનો તમે શ્રેષ્ઠ અગ્નિ છો. પિતૃઓ માટે પ્રથમ[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિ જ સાર વસ્તુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. બપોર નમી ગયા છે, સમય ચારેક વાગ્યાનો. આજે બ્રાહ્મ-સમાજનો વાર્ષિક ઉત્સવ. ઈ.સ. ૧૮૮૨,[...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ પરિષદ, શિકાગોમાં આપેલું પ્રથમ વ્યાખ્યાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, ...આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું કે, દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદના કેળવણીના આદર્શાેમાં એકાગ્રતા પાયાનો વિષય છે. બધું જ્ઞાન મનોયંત્રના માધ્યમથી જ આપણે મેળવીએ છીએ. પણ સ્વામીજીના મત પ્રમાણે આ પ્રક્રિયામાં જ્ઞાનની પ્રાપ્તિ કેવળ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે ‘ધીર’પદ અને મનુષ્યમાંના શિવસ્વરૂપ વિશે કુમારસંભવમ્ અને સમુદ્રમંથનની કથાના માધ્યમથી જાણ્યું હતું. यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः। इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગયા અંકમાં વિવેકાનંદ યુનિવર્સિટી, સારદાપીઠ, સારદામઠ વગેરેની સ્થાપનાની ભૂમિકા વિશે વાંચ્યું, હવે આગળ ... સ્વામીજીના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને તેમણે (સ્વામી વિરજાનંદે) એક વખત જે કાંઈ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ સંબંધિત ભાવનામૂલ્યોનું ચિંતન કર્યું, હવે આગળ ... ૧૧. અમેરિકા : ૨૭ ઓક્ટોબર, ૧૮૯૯ : કાલે અમે ત્રણેય એક સાથે[...]

  • 🪔 સંસ્કૃતિ

    કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    અગાઉના અંકમાં આપણે કુંભમેળાની પશ્ચાદ્ભૂમિકા વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... કુંભમેળાની પૌરાણિક કથા કુંભ વિશે એક કથા કહેવામાં આવે છે. અનેક પુરાણ ગ્રંથોમાં આ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં દિવ્યપુરુષોના સંગનો લાભ કેવી રીતે ચરિતાર્થ થાય, અવતારતત્ત્વ કેમ કરીને સમજાય તે જોયું, હવે આગળ.... શ્રી‘મ’ની સ્મૃતિકથા બંગાળી ‘કથામૃત’ના અંતમાં પ્રકાશકે ગ્રંથકારનું સંક્ષિપ્ત[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    તારા આજે આપણે નારીસશક્તીકરણ વિશે વાતો કરીએ છીએ. પરંતુ તારા એક એવાં નારી હતાં કે જેઓ પોતાની જન્મજાત બુદ્ધિશક્તિથી શાણપણભર્યા રાજકીય નિર્ણયો લઈ શકતાં અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે દત્ત વંશનો પરિચય જોયો. હવે આગળ... જન્મ અને બાળપણ : ભુવનેશ્વરીદેવીનાં પહેલાં બે સંતાનો - એક પુત્ર અને એક પુત્રી બાળપણમાં જ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો

    ✍🏻 આશુતોષ મિત્ર

    ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ... એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, ‘જયરામવાટી જઈ શકીશ?’ મેં જવાબ આપ્યો, ‘મા, શા[...]

  • 🪔

    અત્યાધુનિક ચીન

    ✍🏻 સ્વામી દુર્ગાનંદ

    ગયા અંકમાં ચીનના રસ્તા, બસ સુવિધા ઈત્યાદિ વિશે વાંચ્યું, હવે આગળ ... સાધારણ અવલોકન આ દેશ ખરેખર સ્વચ્છતાવાળો છે. રસ્તામાં, સાર્વજનિક જગ્યા, પર્યટક સ્થળો તેમજ[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં હિંદુશાસ્ત્રો, પુનર્જન્મની વિભાવના, ત્રણ યોગ અને ધર્માંતરણ વિશે જોયું, હવે આગળ... પ્રકરણ - ૪ ધર્મ : સામાજિક સુધારણાઓ ઇ.સ.પૂ. ૧૦મી સદીમાં લોકાયત તરફથી[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) તણાવ અને મનોદૈહિક ગ્રંથિ આધુનિક સમાજ વિભિન્ન પ્રકારના રોગોથી પીડિત છે. એમાં એક સ્નાયુતંત્રીય તણાવ પણ છે. આ તણાવ અન્ય રોગોથી[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    આ પહેલાંના અંકમાં અખંડ ચૈતન્ય તેમજ બ્રાહ્મણત્વના ખ્યાલો વિશે ચિંતન કર્યું, હવે આગળ... ૨૩-૧૦-૫૮ સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ સવારે ટહેલીને આવ્યા અને એમણે પોતાનો એક-એક ઝભ્ભો[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે મદમતમલ સાથે સંસર્ગમાં આવીને ટિયાને થયેલ વિશિષ્ટ અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ... પતંગિયાં મારા પોતાના વિચારોમાં ખોવાઈને હવે[...]

  • 🪔

    મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ

    ✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    (અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) નોંધ : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૧૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ યોજાયેલ પ્રથમ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, હવન, ભજન, કીર્તન[...]