Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૬
Read Articles
🪔 યુવજગત
તમે સર્વ શક્તિમાન છો
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
september 2016
સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની શક્તિને અભિવ્યક્ત ન કરી શકો, ત્યારે નિષ્ફળ[...]
🪔 દિવ્યવાણી
માંડૂક્યોપનિષદ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
september 2016
तस्मै स होवाच। इहैवान्तःशरीरे सोम्य स पुरुषो यस्मिन्नेताः षोडशकला प्रभवन्तीति ।।6.2।। આ પૂર્વેના મંત્રમાં સુકેશા ઋષિએ સોળ કળાવાળા પુરુષ અંગેના જ્ઞાન વિષયક અલ્પજ્ઞતા અને વધુમાં[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-શરણાગતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2016
શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત એ પ્રમાણે કરાવે છે. વચ્ચે[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
september 2016
સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ અમે ઘેર પહોંચ્યાં. . . .ગંગા નદીએથી પાણીનો જે નાનો ઘડો તેઓ ભરી આવ્યાં હતાં તે ઘડો પ્રાર્થના ખંડમાં[...]
🪔 વિવેકવાણી
આત્મશ્રદ્ધા
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 2016
જો હું આટલું બધું કરી શક્યો હોઉં તો તમે તો અનેકગણું વધારે કરી શક્શો ! માટે ઊઠો અને જાગો; દુનિયા તમને બોલાવી રહી છે. ભારતના[...]
🪔 સંપાદકીય
નિરપેક્ષવૃત્તિ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2016
‘તો પણ એક વાત કહું છું, દીકરી ! શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો, જગતને પોતાનું કરી લેતાં શીખ,[...]
🪔 શાસ્ત્ર
કાવ્યાસ્વાદ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2016
મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ; દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ - ધ્રુવ ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ; સાધુ સંગ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2016
(ગયા અંકમાં ઇન્દ્રિય-જ્ઞાનની વ્યર્થ મહત્તા અને પુસ્તકીય જ્ઞાનની અપર્યાપ્તતા વિશે વાચ્યુંુંં, હવે આગળ....) અતિચેતન અનુભૂતિના સ્તર ઇન્દ્રિય વિષયભોગોથી મળતું સુખ અનંત દુ :ખનું જનક છે.[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
september 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરવાની ત્રિવિધ રીતો અને કથામૃતમાં ચારેય યોગના સમન્વયના નિર્દેશની વિશિષ્ટતા વિશે વાંચ્યુંંં, હવે આગળ....) ૨૬-૫-૧૯૫૯ (સવારના[...]
🪔 સંગીત કલા
પ્રાચીન ધ્રુવગાન
✍🏻 એક ભક્ત
september 2016
આજે પણ પ્રાસંગિક સંગીતના ક્ષેત્રમાં જેટલી ગીત-શૈલીઓ પ્રચલિત છે તેમાં ધ્રુવગાનને સર્વાધિક પ્રાચીન ગીત-શૈલી માનવામાં આવે છે. પરંતુ ધ્રુવાઓનું સ્વરૂપ શું હતું? તેનો પ્રયોગ કેવી[...]
🪔 આરોગ્ય
સાંઠીકડાની સળી જેવું શરીર સુદ્રઢ કેવી રીતે બને?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
september 2016
‘મંકોડી પહેલવાન’ કે ‘સાંઠીકડાની સળી’ જેવા ઉપનામોથી કોઈને નવાજવામાં આવે એટલે તરત સમજી જવાય છે કે સામેવાળી વ્યક્તિનાં દુબળા-પાતળા શરીર તરફ ઈશારો છે. સુડોળ રીતે[...]
🪔 સંત કથા
સંત કવિ દાસી જીવણસાહેબ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
september 2016
સતનો મારગ છે શૂરાનો ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી છે. આ ધરતીને માથે ગામડે[...]
🪔 યુવજગત
નહીં માફ નીચું નિશાન
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
september 2016
મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે આશા ગુમાવી નથી. ખરી વાત છે, ભગવાન[...]
🪔 અધ્યાત્મ
સંગીતયોગ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
September 2016
જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય છે. ભારતની વિશિષ્ટતા એ છે કે તેનાં[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ
✍🏻 ડાંકૃતિ ધોળકિયા
September 2016
માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ છવાયેલી છે. વિશાળ[...]
🪔 બાલ જગત
રમકડાં બાળકોના જીવનની દિશા બદલી શકે !
✍🏻 શ્રી નિકુંજભાઈ વાગડીયા
september 2016
આપણને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય કે શું બાળકોનાં રમકડાં તેઓના જીવનને નવી દિશા અને દર્શન આપી શકે છે ? જવાબ ચોક્કસપણે ‘હા’માં જ મળે[...]
🪔 બાલ ઉદ્યાન
દે તાલ્લી !
✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
september 2016
એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા. ઈ શિયાળભાઈને આવી ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ એમ કહ્યા કરે. મિત્રોને કહે, ‘ભઈલા આજે[...]
🪔 પ્રેરક કથા
સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
september 2016
ભૂમધ્ય સાગરના સિસિલી ટાપુમાં એક વખત બપોર પછીના સમયે લોકો પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને લોકોની ભીડ શેરીમાં જામી પડી છે. બરાબર એ જ સમયે[...]
🪔 અધ્યાત્મ
માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’
✍🏻 ભગિની નિવેદિતા
september 2016
(અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું[...]
🪔 પ્રેરક કથા
અસીમ આત્મશ્રદ્ધા
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
september 2016
આઠ વર્ષની ઉંમરે શાળામાં લાગેલી આગને કારણે સખત રીતે દાઝી ગયેલ રમતવીર ગ્લેન કનિંગહામ. ડાૅક્ટરે ભવિષ્ય ભાખ્યું હતું કે તે હવે ક્યારેય પોતાના પગથી ચાલી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
september 2016
ગુજરાતના સમાચાર શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા.૧૫ જુલાઈ, ૨૦૧૬, શુક્રવારના રોજ ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં લગભગ ૧૦૦૦ જેટલા[...]