Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૬

Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1996
न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે નથી તો સ્વર્ગના વૈભવો જોઇતા.[...]
🪔 વિવેકવાણી
શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1996
શ્રીકૃષ્ણના કૃષ્ણના ઉપદેશનો ધ્વનિ સર્વદા આ જ છે; તેણે પોતાના લોકોમાં આ ભાવ આરોપ્યો છે, તેથી જ્યારે હિંદુ કંઈ કરે છે, પછી ભલે તે પાણી[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1996
(ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા[...]
🪔 કથામૃતની અમીધારા
જન્માષ્ટમી : ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
September 1996
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ’૯૬ના અંકમાં આપેલ હતી વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. –[...]
🪔
મહામાનવ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 1996
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક[...]
🪔
એક અનન્ય પર્વ પર્યુષણ
✍🏻 પ્રા. હિંમતભાઇ વી. શાહ - પ્રા. ડૉ. જનકભાઇ જી. દવે
September 1996
પર્યુષણ પર્વ પ્રસંગે ‘ઉત્સવ પ્રિય જનાઃ’ – ‘લોકો ઉત્સવના રસિયા હોય છે.’ - એમ કહીને કવિ કુલગુરુ કાલિદાસે માણસની ઉત્સવપ્રિયતાનો મહિમા ગાયો છે. ઉત્સવો માનવીના[...]
🪔 કાવ્ય
આ ચિત્ત શું?
✍🏻 હરીન્દ્ર દવે
September 1996
આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ ને સ્વસ્થતાની સઘળી મિરાત? -હરીન્દ્ર દવે
🪔
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી
✍🏻 પ્રવાજિકા બ્રહ્મપ્રાણા
September 1996
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]
🪔 કાવ્ય
હરિ ૐ શરણ!
✍🏻 રતુભાઇ દેસાઇ
September 1996
હરિ ૐ શરણ! હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ! મને દઈ દે તો દે એવું મરણઃ મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ મારાં નયન ઉપર[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1996
(૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું[...]
🪔 બાળ વિભાગ
બાળગોપાળની વાર્તા
✍🏻 સંકલન
September 1996
‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘરે પાછા લઈ જવા માટે કોઈ ને[...]
🪔 પુસ્તક સમીક્ષા
પરિકલ્પના
✍🏻 રતુભાઈ દેસાઈ
September 1996
લેખક : શ્રી રતુભાઈ દેસાઈ, પ્રકાશક : પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન (૧૯૯૪) પાર્વતી હનુમાન રોડ, વિલે પારલે, મુંબઇ-૪૦૦ ૦૫૭ મૂલ્ય રૂ. ૮૦/ છ્યાસી વર્ષે પણ જુવાનને[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
September 1996
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે - ૧,૨,૩,૪,૫,૧૦ અને ૧૪. રામકૃષ્ણ મિશન,[...]
🪔 પ્રતિભાવ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻 સંકલન
September 1996
ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા[...]