Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    तथा वदन्तं शरणागतं स्वं, संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसार्द्रदृष्ट्या, दद्यादभीतिं सहसा महात्मा ।।41।। આ રીતે સંસારરૂપી દાવાનળના તાપથી દાઝીને પોતાના શરણમાં આવેલ શિષ્યને કરુણાભરી દ્રવિત નજરે[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રી વૃંદાવન દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    તીર્થમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો.... કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય મને યમુનાને ઘાટે નાના બાળકની[...]

  • 🪔 સંપાદકીય

    જાગ્યા ત્યાંથી સવાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીકૃષ્ણ આટલા પ્રવૃત્તિશીલ શા માટે હતા ? પછીના શ્ર્લોકમાં એ તેનો ખુલાસો આપે છે : यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित:। मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    પોતાની ક્ષુદ્ર વાસનાઓથી પર હોય તેવું એક લક્ષ્ય આપણી પ્રવૃત્તિઓનું હોવું જોઈએ અને આ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું જ જોઈએ. આપણી બધી ક્રિયાઓ કે બધાં[...]

  • 🪔 અધ્યાત્મ

    પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજા અમરસિંહજી[...]

  • 🪔 ચિંતન

    સેવાપરાયણતા

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી સતીને કહે છે, सर्वभूतसुहृद् देव[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    સંદીપસિંઘની સંઘર્ષગાથા

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ ભટ્ટ

    જીવલેણ ઇજામાંથી હોકીના મેદાનમાં પાછા ફરવાની સંકલ્પ યાત્રા શ્રી સંદીપસિંઘ ભારતીય હોકીટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ધરખમ ખેલાડી. ટીમના નિષ્ણાત ડ્રેગફ્લીકર, ફૂલબેકમાં રમનાર ખેલાડી અને પેનલ્ટી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે

    ✍🏻 શ્રી ભાણદેવ

    ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. શ્રીરાધાજી તેમની જ સ્વરૂપા શક્તિ છે. શ્રીરાધાજી[...]

  • 🪔 ચિંતન

    દેવાસુર સંગ્રામ

    ✍🏻 ડૉ. આરતી એન. રૂપાણી

    આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય[...]

  • 🪔 આત્મકથા

    ઓ ઓ ઓ, મારો પગ !

    ✍🏻 અરુણિમા સિંહા

    રેલ્વેના બે પાટાની વચ્ચે હું પડી હતી. 11 એપ્રિલ, 2011. રાતની શાંતિ ભયાવહ હતી. હું મારા હૃદયમાં અત્યંત વેગે થતા ધબકારા સાંભળી શકતી હતી. હવે[...]

  • 🪔 આરોગ્ય

    ઝેરનાં પારખાં ન હોય

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું છે. મનગમતી સ્થિતિ, ગમતી વસ્તુ,[...]

  • 🪔 પ્રાસંગિક

    જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના

    ✍🏻 શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદજી

    ✍🏻 સંકલન

    કોલકાતાની ઉત્તરે આશરે પચ્ચીસ માઈલને અંતરે આવેલા ચોવીસ પરગણાના રાજપુર (જગદ્દાલ) ગામમાં ઇ.સ. 1828માં ગોપાલચંદ્ર ઘોષનો જન્મ થયો હતો. એમના કુટુંબ વિશે ફક્ત એટલું જ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    વેદાન્ત પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    પ્રશ્ન - આજના સમાજમાં કંઈ શુભ-અશુભ જેવું નથી. એક અસત્ય કોઈકને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવે છે. અને આપણા શુભેચ્છકો માટે પણ આપણે આપણા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવી[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    નર્મદાતટે રામ-જાનકી અને નર્મદાના મંદિર સાથેનો લક્ષ્મણદાસજી મહારાજનો સુંદર, શાંત, સુરમ્ય આશ્રમ. અહીં નર્મદા થોડો વળાંક લે છે અને એ વળાંક ઉપર જ આશ્રમ આવેલ[...]

  • 🪔 આનંદબ્રહ્મ

    આનંદબ્રહ્મ

    ✍🏻 આનંદબ્રહ્મ

    ગૃહિણી : મૂરખ, તારાથી એક પણ કામ બરાબર નથી થતું. નોકર : બહેનજી, આદર સાથે વાત કરો, હું તમારો પતિ નથી. *  *  * પહેલાં[...]

  • 🪔 પ્રાસંગિક

    વિશ્વવિખ્યાત ફિલસૂફ-શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ✍🏻 સંકલન

    5મી સપ્ટેમ્બરે ડૉ. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર ‘શિક્ષક દિન’ રૂપે ઉજવે છે. તેમનો જન્મ 1888માં સર્વપલ્લીમાં થયો હતો. 1962માં તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ[...]

  • 🪔 પ્રાસંગિક

    ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઘડીભરનો આનંદ રળીએ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ-વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન 29 જુલાઈ, 2018ના રોજ સવારના 8:00 થી સાંજના 5:35 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજાયું હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા બ્રહ્માનું કારનામું આ રીતે ભોજન કરતાં કરતાં ભગવાનની આનંદરસભરી લીલામાં તન્મય થઈ ગયા હતા. એવામાં એમનાં ગાયવાછરુ લીલું ઘાસ ચરતાં ચરતાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    બીદડા (કચ્છ-માંડવી)માં શ્રીરામકૃષ્ણ મંદિરનું મંગલ ઉદ્‌ઘાટન પર્યાવરણની બરાબર જાળવણી થાય તેવા શ્રીરામકૃષ્ણ મંદિરનું મંગલ ઉદ્‌ઘાટન જગન્નાથ સ્નાનયાત્રાના પાવનકારી દિવસે ૨૮ જૂન, ૨૦૧૮ના રોજ માંડવી-કચ્છની નજીક[...]