Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  સપ્ટેમ્બર ૨૦૨૧

Download PDF

Read Articles

  • 🪔 મંગલાચરણ

    શ્રીગણેશ વંદના, આપણો વારસો

    ✍🏻 સંકલન

    September 2021

    Views: 2360 Comments

    શ્રીગણેશ વંદના प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम्। उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड- माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम्।। અનાથના બંધુ, સિંદૂરના સમૂહથી પરિપૂર્ણ ગંડયુગલવાળા, ઉદ્દામ વિઘ્નોના નાશ માટે પ્રચંડ દંડસ્વરૂપ, ઇન્દ્ર વગેરે દેવોના નાયકોના સમૂહથી [...]

  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2021

    Views: 2260 Comments

    વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? તીવ્ર વૈરાગ્ય દ્વારા એક વાર પ્રભુને પામ્યા પછી, કામ માટેની આસક્તિ દૂર થઈ જાય છે અને, પછી એ [...]

  • 🪔 સંપાદકીય

    આજની તાતી આવશ્યકતા - શિક્ષકોનું સન્માન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2021

    Views: 2270 Comments

    તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડના વિરુદ્ધમાં ચુકાદો આપી તેને આદેશ આપ્યો છે કે સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે સ્થાન આપવું. આ ચુકાદામાં ન્યાયમૂર્તિશ્રી હંસારિયાએ [...]

  • 🪔 ધ્યાન

    ચિત્તશુદ્ધિ અને આહારશુદ્ધિ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    September 2021

    Views: 2300 Comments

    આધ્યાત્મિક જીવનની અનિવાર્ય શરત-ચિત્તશુદ્ધિ ઃ સજાગ રહો- કાયમ નૈતિક પથનું, આધ્યાત્મિક પથનું અનુસરણ કરો. એવા પણ લોકો છે કે જેમને અપવિત્રતાનું કોઈ જ્ઞાન નથી, તેઓ [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    September 2021

    Views: 2030 Comments

    ગતાંકથી આગળ.... હું- બૌદ્ધોનું વિપાસના-ધ્યાન શું છે? મહારાજ- ‘સર્વં ક્ષણિકં દુઃખં ત્યજ્યમ્’ દુઃખનિવૃત્તિનો ઉપાય ‘આર્યસત્ય ચતુષ્ટય.’ Zen Buddhist 'constant alertness' ની વાત કરે. તમે જે [...]

  • 🪔 યુવજગત

    પરિવર્તનની ક્ષમતા એ બુદ્ધિમત્તાનું માપ છે

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    September 2021

    Views: 2632 Comments

    સ્વામી વિવેકાનંદની એ એક મહાન ઉક્તિ છે કે તમારે જો વિચાર જ કરવા હોય તો, સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા [...]

  • 🪔 શાસ્ત્ર

    ગીતામાં રાજર્ષિની વિભાવના

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2021

    Views: 2000 Comments

    આધ્યાત્મિક વિકાસમય અને મૂલ્યાભિગામી જીવનના આરંભના યુગમાં પ્રગતિ કરવાને માર્ગે આપણે જઈ રહ્યા છીએ. આપણા જનીનતંત્રની જાળમાં સપડાયેલો આપણો ક્ષુદ્ર અહં એ જાળમાંથી મુક્ત બની [...]

  • 🪔 જીવન ચરિત્ર

    સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    September 2021

    Views: 2020 Comments

    ગતાંકથી આગળ... આમ છતાં પણ ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણી કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને દિલાસો આપ્યો અને બીજે [...]

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    ગણિતનાં વિશ્વપ્રસિદ્ધ સમીકરણો-2

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2021

    Views: 1500 Comments

  • 🪔 ચિત્રકથા

    વિશ્વ ધર્મ-પરિષદ, શિકાગોમાં આપેલ વ્યાખ્યાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    September 2021

    Views: 2160 Comments

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    September 2021

    Views: 2110 Comments

    ગતાંકથી આગળ... મણિ (માસ્ટર મહાશય) જ્યારે દુર્ગાપૂજામાં કેશવસેનને ઘેર ગયા હતા ત્યારે તેમણે કેશવસેન પાસેથી દુર્ગાપૂજાની સુંદર વ્યાખ્યા સાંભળી હતી. તે વ્યાખ્યાને ૨૨ આૅક્ટોબર, ૧૮૮૨, [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    September 2021

    Views: 2180 Comments

    ગતાંકથી આગળ... રાત્રે આઠેક વાગ્યે નાછૂટકે અને ક-મને ચાર પરિક્રમાવાસીઓને થોડું થોડું ભોજન આપવું પડ્યું. અમે તે પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું. હજી પણ ઠંડીના દિવસો [...]

  • 🪔 યુવજગત

    દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    September 2021

    Views: 2440 Comments

    ૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા, [...]

  • 🪔 સંસ્મરણ

    પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજ સાથેનાં સંસ્મરણો

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    September 2021

    Views: 2140 Comments

    આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે કે- गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा। पापं तापं च दैन्यं च घ्नन्ति सन्तो महाशयाः ।। ગંગા પાપ હરે છે, [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    September 2021

    Views: 1520 Comments

    શિશુપાલનો વિરોધ અને તેનો વધ પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    September 2021

    Views: 1570 Comments

    ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૪મી જુલાઈ, શનિવારના શુભદિને શ્રીમંદિરમાં ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષપૂજાનું આયોજન થયું હતું. સવારે ૫ઃ૦૦ વાગ્યે મંગલ આરતી, સ્તોત્રગાન, વેદપાઠ અને ધ્યાનનો કાર્યક્રમ યોજાયો [...]