શ્રીરામકૃષ્ણ
🪔 દીપોત્સવી
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
November 2021
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે[...]
🪔 દીપોત્સવી
શોકમાં ડૂબી ન જાવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2021
‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’ ‘અક્ષય મરી[...]
🪔 અમૃતવાણી
માયા અહંકાર તરીકે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2021
અહંકારનાં અનિષ્ટો આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ કરી શકતો નથી. એ જ[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
October 2021
ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા[...]
🪔 યુવજગત
દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
September 2021
૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા,[...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2021
કાંચન અને સાધક પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધઃપતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું, ‘એનો ચહેરો ઝાંખો[...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2021
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? તીવ્ર વૈરાગ્ય દ્વારા એક વાર પ્રભુને પામ્યા પછી, કામ માટેની આસક્તિ દૂર થઈ જાય છે અને, પછી એ[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2021
ગતાંકથી આગળ... બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું ઃ ‘આપનાં[...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2021
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? એક વાર એક શિષ્યે વાસના પર વિજય કેવી રીતે મેળવવો એ વિશે ઠાકુરને પૂછ્યુંઃ ‘આખો દિવસ હું ધર્મચિંતન[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે[...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2021
વિષય-વાસના અને આધ્યાત્મિક પ્રગતિ ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ, નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે.[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામકૃષ્ણની વાત્સલ્યભાવે સાધના દાસ્યભાવે શ્રીરામની ઉપાસના કરી તેનાં ઘણાં વર્ષાે પહેલાં શ્રીરામકૃષ્ણે કુળદેવતા રઘુવીરની પૂજા અને સેવા કરવા માટે રામમંત્રની દીક્ષા લીધી હતી[...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2021
વિષય વાસનાનું બંધન માયા એટલે શું ? આધ્યાત્મિક વિકાસના માર્ગમાં અડચણરૂપ થનાર કામ એટલે માયા. કામિની જ માયા છે જે બધાંનો કોળિયો કરી જાય છે.[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2021
(ગતાંકથી આગળ...) અવતારના અલૌકિક જન્મ કોલકાતાથી લગભગ એંશી માઈલ દૂર આવેલા કામારપુકુર ગામમાં રહે ખુદીરામ ચટ્ટોપાધ્યાય એક અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ ગરીબ બ્રાહ્મણ. કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિમાં[...]
🪔 અમૃતવાણી
માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2021
મોહમાં નાખનારી, અવિદ્યા માયા સિંહનું મહોરું પહેરેલો હરિ ખરે જ, ભયંકર લાગે છે. એની નાની બહેન રમતી હોય ત્યાં જઈ જોરથી એ ગર્જના કરે છે.[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2021
(ગતાંકથી આગળ...) જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય.’ આજના જમાનામાં પણ[...]
🪔 અમૃતવાણી
માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2021
મોહમાં નાખનારી, અવિદ્યા માયા દક્ષિણેશ્વરની એક ઓરડીમાં એક સાધુ થોડા સમય માટે રહેતો હતો. એ કોઈની સાથે વાત કરતો નહીં અને આખો દિવસ પ્રભુના ધ્યાનમાં[...]
🪔 ચિત્રકથા
શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
march 2021
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય
✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ
march 2021
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં સરી પડ્યા. નટરાજનો અર્થ છે નૃત્યકારોના રાજા.[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2021
કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત[...]
🪔 અમૃતવાણી
માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
march 2021
બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા; અવ્યક્ત શાંત શક્તિ તે બ્રહ્મ.[...]
🪔 અમૃતવાણી
મૃત્યુ અને પુનર્જન્મ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2021
ભક્તિને અભાવે માણસ આટલી પીડા સહન કરે છે. એટલે, જીવનની છેલ્લી ઘડીએ મનમાં ભગવાનનો વિચાર જાગે તેમ વર્તવું જોઈએ. ભક્તિનો અભ્યાસ એ તેનો ઉપાય. જો[...]
🪔 અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2021
બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને છે, કેટલાક રસોઇયા બને છે અને હજીયે[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન
✍🏻 સ્વામી સારદાનંદ
December 2020
શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો[...]
🪔 અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2020
નદીમાં જાળ નાખીને એક માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને, તેમાંથી છટકવા જરાય કોશિશ ન કરી. બીજાં[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
november 2020
ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક છે; પ્રબુદ્ધજનો પોતાના અનુભવો અને[...]
🪔 અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2020
સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ. 'જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે 'નેતિ નેતિ' એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત[...]
🪔 અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2020
જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાયો છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. દરેક ઉપાધિના વધારા સાથે જીવનું[...]
🪔 પ્રાસંગિક
શુદ્ધ કર પ્રબુદ્ધ કર
✍🏻 શ્રી ઉમાશંકર જોષી
september 2020
વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય[...]
🪔 પ્રાસંગિક
કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 2020
શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી[...]
🪔 અમૃતવાણી
જીવ-શિવ ભેદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2020
પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે. એ[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
august 2020
ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી[...]
🪔 અમૃતવાણી
માનવીનું સાચું સ્વરૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2020
એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંની કશી કીમત નથી. એ જ રીતે,[...]
🪔 અમૃતવાણી
ઈશ્વરદર્શનની આકાંક્ષા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2020
શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે ? કોઈને પણ આખો દિવસ ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે ૯.૦૦ વાગ્યે ખાવાનું પામે છે, કેટલાક બપોરે,[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન
✍🏻 ભગિની નિવેદિતા
june 2020
સમાધિ અને મૂર્છામાં ભેદ શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત થઈ ગયાં છે. આની પછી[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2020
વિજય - ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણ - ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય[...]
🪔 અમૃતવાણી
પ્રભુને પામવા સાધના આવશ્યક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2020
અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે ઉંદરો કોઠારમાં રાખેલા ચોખાનો સ્વાદ ભૂલી જઈને[...]
🪔 અમૃતવાણી
પહેલાં પ્રભુને પામો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2020
એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે પણ, એ એકડાને ઉઠાવી લો તો, એ[...]
🪔 અમૃતવાણી
જીવના પ્રકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
march 2020
જીવોના ચાર પ્રકાર : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ. ‘નિત્યજીવ - જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ.[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ
✍🏻 સ્વામી પ્રેમાનંદ
february 2020
એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને મેં એક છેડેથી બીજે છેડે આવતાંજતાં અને[...]
🪔 પ્રાસંગિક
શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સ્વામી ચેતનાનંદ
february 2020
મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય. બેટા,[...]
🪔 અમૃતવાણી
સંસારમાં નિર્લિપ્તભાવે ભક્તિ કરો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2020
‘જે સંસારી ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ રાખીને સંસાર કરે, એ ધન્ય ! એ વીરપુરુષ ! જેમ કે એક જણના માથા પર બે મણનો બોજો છે, વરઘોડો[...]
🪔 અમૃતવાણી
જેવી ભાવના તેવી સિદ્ધિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2020
રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે, પણ સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી હોતા[...]
🪔 અમૃતવાણી
ઈશ્વરનાં વિવિધ રૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2019
ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે[...]
🪔 અમૃતવાણી
પરોપકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2019
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો આટલો આટલો રુવાબ !... ‘સંન્યાસીએ કામિની-કાંચન તજવાં[...]
🪔 અમૃતવાણી
આત્મજાગૃતિ પછીની અવસ્થા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2019
શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ[...]
🪔 અમૃતવાણી
દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2019
આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે. ભક્તો તેમનાં દર્શન કરવા આવતા જાય[...]
🪔 વિવેચના
શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
april 2019
આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શું છે તે વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્લેપ, પૂર્ણ કામકાંચન ત્યાગી, જેને જગત સાથે કંઈ[...]
🪔 અમૃતવાણી
જગતના અરણ્યમાં
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2019
એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો[...]
🪔 સંપાદકીય
જેટલા મત તેટલા પથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2019
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા[...]