સ્વામી વિવેકાનંદ
સુવિચારો, પ્રેરક પ્રસંગો, રચનાઓ, જીવન ચરિત્ર, પુસ્તકો, ebooks
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદની રચનાઓ
🪔 વિવેકવાણી
પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
november 2014
प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન જીવે છે, જેઓ પોતાના અંગત ખ્વાબો ખાતર બીજાં બધાંનું બલિદાન આપવા તૈયાર થાય છે, તેવા આપણામાં કોઈ ન[...]
🪔 સંશોધન
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૨
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2004
સ્વરગ્રામ (Gamot) એક એવો તારલો કે જે બન્ને છેડેથી દૃઢ હોય, અર્થાત્ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. અથવા એક સિતારના તારને એનું કાંઈ ગુમાવીને ફેરવીને તેને શબ્દ ઉત્પન્ન કરવા માટે યોગ્ય બનાવો. આ તારના કોઈ સ્થાનને આંગળીથી દબાવીને એક[...]
🪔 વિવેકવાણી
આપણી પ્રજાનો જીવનપ્રવાહ ધર્મ છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 2018
સમાજનું ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે, તેવા ભારતના સુશિક્ષિત વર્ગના વિચારની સાથે હું સંમત છું. પણ તે કરવું કેવી રીતે ? સુધારકોની ખંડનાત્મક યોજનાઓ નિષ્ફળ ગઈ છે. મારી યોજના આ છે. ભૂતકાળમાં આપણે જે કાંઈ કર્યું છે તે ખરાબ નથી,[...]
🪔 વિવેકવાણી
સાચી ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2000
ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવની ઉપાસના કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે[...]
સ્વામી વિવેકાનંદ વિષે રસપ્રદ લેખો