• 🪔 કાવ્ય

    હે પરમાત્મા

    ✍🏻 કુંદનિકા કાપડિયા

    હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે, હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું,[...]

  • 🪔 કાવ્ય

    કાયાને કોટડે બંધાણો

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    કાયાને કોટડે બંધાણો અલખ મારો લાખેણા રંગમાં રંગાણો, કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે ઝાઝાની ઝંખના કીધી, ઘેરાં અંધારેથી મૂગી તે શૂન્યતાને[...]

  • 🪔 કાવ્ય

    ગુરુજી, તમે

    ✍🏻 જયન્ત પાઠક

    ગુરુજી! તમે કંઠી બાંધો તો એવી બાંધો કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરડી; ગુરુજી! તમે માળા આપો તો એવી આપો કે ફેરવતાં ફરતું મન થિર[...]

  • 🪔 ગઝલ

    જુદું જ ગણિત

    ✍🏻 ઉશનસ્

    (ગઝલ) ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી, તું ગણે છે એવું એ ગણિત નથી, જુદાઈ હોય તો ને હોય પ્રાર્થના! પ્રાર્થનાએ ઓછી જરા પ્રીત[...]

  • 🪔 કાવ્ય

    તો જાણું!

    ✍🏻 સુરેશ દલાલ

    મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! આખો દી વાંસળીને હાથમાં[...]

  • 🪔 કાવ્ય

    કુંજ કુંજ ગલી ગલી ભટકું

    ✍🏻 હરીન્દ્ર દવે

    કુંજ કુંજ ગલી ગલી ભટકું માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું વાદળીના રંગમાં મેં માંડી જ્યાં મીટ એ તો વરસી ત્યાં સાવ પાણી[...]

  • 🪔 કાવ્ય

    અનહદ સાથે નેહ

    ✍🏻 મકરંદ દવે

    મારી અનહદ સાથે નેહ! મુંને મલ્યું ગગનમાં ગેહ. ખરી પડે તો ફૂલ ન ચૂંટું, મરી મટે તે મીત; મનસા મારી સા સુહાગણ પાતી અમરત પ્રીત[...]

  • 🪔 કાવ્ય

    મહા વિરામ

    ✍🏻 સુન્દરમ્

    આપણે શાનાં પૂર્ણ વિરામ? એકમાત્ર બસ રામ. બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ, નાનાંમોટાં, ટપકાવી લઈ, કલમ બઢે મઝધાર - ક્યાંય રે કોઈ ન[...]

  • 🪔 કાવ્ય

    ભિખારી

    ✍🏻 ઉમાશંકર જોશી

    પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?...પ્રભુ. આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે[...]

  • 🪔

    આધુનિક ચીનના પ્રસિદ્ધ દાર્શનિક

    ✍🏻 હ્યુઆંગ ઝીન ચ્યુઆન

    શ્રી હ્યુઆંગ ઝીન ચ્યુઆન બિજિંગ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને Institute of South Asian Studies, Beijing ના ડેપ્યુટી ડાયરેક્ટર છે, તેમણે ચીની ભાષામાં સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔

    સોવિયેત પ્રજાના પ્રિય સ્વામી વિવેકાનંદ

    ✍🏻 આર. રીબેકોવ

    શ્રી આર. રીબેકોવ રશિયાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિયેન્ટલ સ્ટડીઝ’ના નિર્દેશક અને વિવેકાનંદ સોસાયટી મોસ્કોના ઉપપ્રમુખ છે. વિવેકાનંદ સોસાયટીના પ્રમુખ શ્રી ઈ.પી, ચેલીશેવની જેમ તેઓ પણ શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીની સંગાથે ઈજિપ્તમાં

    ✍🏻 માદામ ઈ. કાલ્વે

    સુપ્રસિદ્ધ ગાયિકા માદામ ઈ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઈ. તેમના માટે આ દુ:ખ અસહ્ય[...]

  • 🪔

    પ્રેમનો ધર્મ

    ✍🏻 શ્રી અમજદ અલી ખાં

    ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક શ્રી અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે. અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં[...]

  • 🪔

    વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ

    ✍🏻 વી. એમ. પેસનચોક

    શ્રી વી. એમ. પેસનચોક કલકત્તામાં રશિયાના કોન્સલ જનરલ છે. આ વર્ષે ૨૨મી ફેબ્રુઆરીએ કલકત્તામાં રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર અને કલકત્તા ડાઉનટાઉનની રોટરી ક્લબના સંયુક્ત[...]

  • 🪔

    ધર્મ ધર્મ વચ્ચેની સમજ અને સંવાદિતા

    ✍🏻 કે. હુસૈન

    શ્રી કે. હુસૈન એમ.એમ. સાબૂ સિદ્દિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ મુંબઈના પ્રિન્સીપાલ છે. રામકૃષ્ણ મઠ, મુંબઈ દ્વારા ‘ધર્મ ધર્મ વચ્ચેની સમજ’ પર આયોજિત પરિસંવાદમાં તેમણે ૧૧-૯-૮૮ના[...]

  • 🪔

    હાજરાહજૂર ઠાકુર

    ✍🏻 ભગિની દેવમાતા

    અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લા ક્રેસેન્ટા નામક સ્થળ નજીક રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરનું સંચાલન સ્વામી પરમાનંદ કરતા હતા. આ કેન્દ્ર સાથે સંલગ્ન આનંદ આશ્રમમાં, અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવતાં[...]

  • 🪔

    જીવ એ જ શિવ છે

    ✍🏻 રોમાં રોલાં

    શ્રી તોતાપુરીએ શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે, જ્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વર સાથેની એકરૂપતાનો મહાન આનંદ માણ્યો હતો ત્યાર[...]

  • 🪔

    પ્રાર્થનાનું રહસ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    સ્વામી ભજનાનંદજી રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આઠ વર્ષો સુધી (૧૯૭૯-૮૬) તેઓ પ્રબુદ્ધ ભારતના સહસંપાદક હતા, ૧૯૮૭થી તેઓ રામકૃષ્ણ મઠના[...]

  • 🪔

    ‘સં ગચ્છધ્વં સં વદધ્વં’

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રેટરી છે. सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખ હાર્વર્ડ યુનિવર્સિટી ને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની વેદાંત સોસાયટીઓના ઉપક્રમે તા. ૨૮[...]

  • 🪔

    રાવણવધ

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    પં. રામકિકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેઓશ્રીનાં કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં[...]

  • 🪔

    એક યુગપુરુષનું યુગકાર્ય

    ✍🏻 કાકા કાલેલકર

    સ્વ. કાકા કાલેલકર સ્વામી વિવેકાનંદજીને એક યુગપુરુષ માનતા. તેમનું પોતાનું વ્યક્તિગત જીવન સ્વામીજીના જીવન-આદર્શથી ઘણું પ્રભાવિત થયું હતું. તેમણે સ્વીકાર્યું છે કે સ્વામીજીએ જ તેમને[...]

  • 🪔

    ભારતનો પ્રબુદ્ધ આત્મા

    ✍🏻 શ્રી અરવિંદ

    ભારતનું ઓગણીસમું શતક અનુકરણશીલ, આત્મ-વિસ્મરણશીલ અને કૃત્રિમ હતું. તે બીજા યુરોપનું સર્જન કરવા માગતું હતું. ગીતાના મહાન વાક્ય : स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: (પોતાનો[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન

    ✍🏻 રાજા રામન્ના

    ભારતના સુપ્રસિદ્ધ અણુવિજ્ઞાની રાજા રામન્રા એટમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન છે. ડિસેમ્બર ૧૯૮૫માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા બેલુર[...]

  • 🪔

    આત્માને વિજ્ઞાન દ્વારા સાબિત કરી શકાય?

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્ સ્વામીભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી સુધી દરરોજ તેમણે ભાવિક જનોના[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ ઘણી પ્રશંસા પામ્યો છે. તેની પ્રસ્તાવનાના થોડા અંશો વાચકોના લાભાર્થે[...]

  • 🪔

    સાધના એટલે સંઘર્ષ

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત[...]

  • 🪔

    સર્વધર્મસ્થાપક શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદોમાંના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા[...]

  • 🪔

    જપાત્ સિદ્ધિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા[...]

  • 🪔 સંપાદકીય

    પ્રેમળ જ્યોતિ તારો દાખવી...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા[...]

  • 🪔

    શ્રી શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 સંકલન

    જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    ✍🏻 સંકલન

    પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં[...]

  • 🪔 વિવેકવાણી

    ઓ ભારત! વિશ્વ પર વિજય મેળવ!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જગતમાં મહાન વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના પેલા મહાન[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि । सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ सिध्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्ति प्रदायिनि । मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ आद्यन्तरहिते देवि आद्यशक्ति[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી કૃષ્ણકાંતે ૧૬મી જુલાઈએ વિશાખાપટ્ટનમ જિલ્લાના યેલ્લામાનચીલી મંડળના કોઠાપાલેમ ગામના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નિર્મિત થનારા પાકાં મકાનોના બાંધકામનો શિલાન્યાસ કર્યો હતો.[...]

  • 🪔 બાળ વિભાગ

    સ્વામી વિવેકાનંદની બાળવાર્તા

    ✍🏻 સંકલન

    કૂવામાંનો દેડકો એક હતો દેડકો. તે ઘણા વખતથી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે હતો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    સાધુવેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    નવરાત્રી પ્રસંગે શ્રીરામકૃષ્ણ

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    શ્રીરામકૃષ્ણ શ્રીયુત અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રીદુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને ઘેર દુર્ગા-પૂજા મહોત્સવ છે, એટલે એ[...]

  • 🪔

    ‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું’

    ✍🏻 સંકલન

    ‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું.’ ઉપરની ઉક્તિ રશિયાના જાણીતા કવિ સીડોરોવની એક કવિતાની છે. રશિયામાં તા. ૧૦મીથી ૧૭મી ઓક્ટો. ૮૯ દરમિયાન ‘સંસ્કૃતિ દ્વારા શાન્તિ’ એ વિષય[...]

  • 🪔 સંસ્મરણો

    સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૧)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    સ્વામી અચલાનંદજી મહારાજ ‘કેદારબાબા’ નામે સુપરિચિત છે. તેઓ સ્વામી વિવેકાનંદજીના શિષ્ય હતા અને ૧૯૩૮ થી ૧૯૪૭ તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના[...]

  • 🪔

    ભગવત્-સાંનિધ્યની સાધના

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસીમાં કાર્યરત સંન્યાસી છે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ છે કે જ્યારે સંસારના કર્મ કરો ત્યારે ‘એક હાથે કામ કરો અને બીજા હાથે[...]

  • 🪔

    ‘મને આપ યોગવિદ્યા શીખવશો?’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    શ્રીમત્‌ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યોમાંના એક હતા. તેમની જન્મતિથિ (૧૩મી સપ્ટેમ્બર) પ્રસંગે તેમના સાધક જીવનને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્‌’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી. સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સંકલ્પના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    શ્રીમત્‌ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધ પામ્યો છે. તેના થોડા[...]

  • 🪔

    બહેનોનાં આદર્શ શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણસાધના માતૃભાવ, દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરેની સાધના કરી. તે તે સાધનાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવની સાધનામાં પ્રવૃત્ત થયા હતા. આ સાધના કરતી વખતે[...]

  • 🪔 વિવેકવાણી

    જનજાગરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતીય માનસ પ્રથમ ધાર્મિક છે, તે પછી બીજું બધું છે. આપણું જીવન-રક્ત આધ્યાત્મિકતા છે. તે જો નિર્મળ હશે; જો તે સશક્ત, શુદ્ધ અને જોમવાન રહેતું[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्वं वैष्णवी शक्तिरनन्तवीर्या विश्वस्य बीजं परमासि माया । सम्मोहितं देवी समस्तमेतत् त्वं वै प्रसन्ना भुवि मुक्तिर्हेतुः ॥ તમે અનંત બળવીર્યવાળાં વૈષ્ણવી શક્તિ છો. તમે વિશ્વના[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    આંધ્રપ્રદેશ વાવાઝોડા રાહતકાર્ય રામકૃષ્ણ મિશન દ્વારા અંકલાપલ્લીની પાસે યેલામનચીલીમાં રાહત કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને આ રાહતકેન્દ્રની પાસેના સોમલિંગપાલેમ, કોટ્ટાપાલેમ અને ચાર અન્ય ગ્રામોના ૧૨૮૨[...]

  • 🪔 બાળવિભાગ

    અતિથિદેવો ભવ

    ✍🏻 સંકલન

    એક ગામ હતું. એ ગામમાં હરિદાસ નામે બ્રાહ્મણ – તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતો હતો. તે ગરીબ હતો અને ક્યારેક તો ખાવાનાય સાંસા[...]