• 🪔

    ધર્મોનો ધર્મ

    ✍🏻 કાકા કાલેલકર

    સર્વધર્મ પરિષદનો ખ્યાલ હિંદુસ્તાનમાં પરિચિત કરવાનું માન સ્વામી વિવેકાનંદને ઘટે છે. તેમણે જ જગતને સમજાવ્યું કે જે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મનું સમાન ભાગીદાર તરીકે પ્રતિનિધિત્વ ન[...]

  • 🪔

    મત અને મતપ્રચાર

    ✍🏻 વિનોબા ભાવે

    આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ જાણવો જોઈએ. મત એટલે સ્વતંત્ર[...]

  • 🪔

    સમન્વયરૂપ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી અરવિંદ

    શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મોત્સવ દર વર્ષે કલકત્તાને મૂળમાંથી ઉત્તેજિત કરી મૂકે તેવી ઘટના છે. દક્ષિણેશ્વરના સંતનો જન્મ - આવિર્ભાવ - સાંપ્રત ભારતની એક ઘટના છે એવું[...]

  • 🪔 કાવ્ય

    પરકમ્માવાસી

    ✍🏻 બાલમુકુંદ દવે

    આવી ચઢ્યાં અમે દૂરનાં વાસી, પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી; મનખે મનખે ધામ ધણીનું એ જ મથુરાં એ જ રે કાશી: ભોમકાનાં ભમનાર પ્રવાસી. સંત મળ્યા[...]

  • 🪔 કાવ્ય

    મિલન-મેળા

    ✍🏻 મકરંદ દવે

    આપણા મિલન-મેળા! મૃત્યુલોકની શોકભરી સૌ વામશે વિદાય-વેળા. નિત નવા નવા વેષ ધરીને નિત નવે નવે દેશ; આપણે આવશું, ઓળખી લેશું. આંખના એ સંદેશ: પૂરવની સૌ[...]

  • 🪔 કાવ્ય

    ભારત તીર્થ

    ✍🏻 ઝવેરચંદ મેઘાણી

    જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે ભારતને ભવ્ય લોક સાગર-તીરે રે પ્રાણ જાગો ધીરે. ૧ આંહી નર-દેવ પાય, બન્ને બાહુ પસાય, ઊભા મહકાય દેખ ગિરિવર[...]

  • 🪔

    સર્વધર્મસમભાવ

    ✍🏻 મહાત્મા ગાંધી

    સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ “ટૉલરેશન”નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે ‘સર્વધર્મ આદર’[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનો માનવતાવાદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ફરી ફરી ઉચ્ચારિત થયો છે એ જ શાશ્વત મંત્ર ‘બ્રહ્મ સત્ય,[...]

  • 🪔

    ભારતનું સમન્વયદર્શન

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    કાકાસાહેબ કાલેલકર જન્મશતાબ્દી રાષ્ટ્રીય સમિતિના ઉપક્રમે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા અપાયેલા પ્રથમ કાકાસાહેબ કાલેલકર[...]

  • 🪔

    ભગવત્પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે. ભક્તો અમને અવારનવાર આ પ્રશ્ન કરે છે : ‘જપ-ધ્યાનમાં મન લાગતું નથી, તો[...]

  • 🪔

    ધર્મોની સંવાદિતાની તાતી જરૂરિયાત

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ધાર્મિક પૂર્વગ્રહો અને ધર્મ-ધર્મ વચ્ચેનાં વેરઝેર કાળમુખા દાનવની પેઠે આખી દુનિયાને ઘેરી વળ્યા છે અને ધર્મને નામે આજે યુદ્ધો, સંઘર્ષો, ત્રાસવાદ અને માનવજીવનનો આડેધડ વિનાશ[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૬)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર સ્વરને વધાવી લીધો. પણ તેઓ[...]

  • 🪔

    શ્રીમા શારદાદેવીના ઉપદેશો

    ✍🏻 સંકલન

    સાધના ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બધા ધર્મોની એકતા ૧. જેમ ગેસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સંવાદિતા અને શાંતિ ધાર્મિક એકતાની સામાન્ય મિલનભૂમિ વિશે ઘણું કહેવાયું છે. આ સમયે હું મારો પોતાનો મત જાહેર કરવા માગતો નથી. પણ જો તમારામાંના કોઈની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    October-November 1991

    त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ વેદ, સાંખ્ય, યોગ, પાશુપત અને વૈષ્ણવ[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    બાંગ્લા દેશ વાવાઝોડા રાહત કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા ચિત્તાગોંગ જિલ્લાના બાંસખાલી, સીતાકુંડા, અનવાવાં, ચિત્તાગોંગ સદર અને પાટિવ ઉપજિલ્લાના ૩૧૯૪ પરિવારોમાં નીચેની[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    એક અખંડ પાર્શ્વદર્શકનાં બે પાસાં

    ✍🏻 દુષ્યત પંડ્યા

    હોલિસ્ટિક સાયન્સ એન્ડ વેદાન્ત લેખક : સ્વામી જિતાત્માનંદજી, પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ : ૧૯૯૧ મૂલ્ય : રૂ. ૪૫/- પ્રાપ્તિસ્થાન : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ -[...]

  • 🪔 બાળવિભાગ

    સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : બાળગોપાળની વાર્તા

    ✍🏻 સંકલન

    ‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘેર પાછા લઈ જવા સારુ કોઈ ને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    રમતમાં યોગાસન-પ્રદર્શન

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઇઓને[...]

  • 🪔

    અધ્યાત્મ સાધના : એની પાત્રતા અને પૂર્વશરતો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને છોડીને ખુલ્લા દિલથી ધાર્મિક રીતભાતને અપનાવે[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૯)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક છે, આપે કહ્યું કે મનુષ્ય[...]

  • 🪔

    સાચી પૂજા

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્રના નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિર સમર્પણ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે આ વર્ષે ૩૦મી જાન્યુઆરીએ જે[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]

  • 🪔

    પાર્થસારથિ શ્રીકૃષ્ણ : એક સંપૂર્ણ જીવન-આદર્શ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ૧ સપ્ટેમ્બર, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ધર્મગ્રંથોમાં રથ : સૂક્ષ્મ આધ્યાત્મિક સત્યોને પ્રાય: દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ તથા રૂપકોની મદદથી સમજાવવામાં આવે છે. રથ પણ આવું જ[...]

  • 🪔

    મુકુંદમાલા સ્તોત્ર

    ✍🏻 સંકલન

    (वसन्ततिलका) कृष्ण त्वदीयपदपंकजपम्जान्त- रद्यैव मे विशतु मानसराजहंसः । प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते? (વસંતતિલકા) આજે જ કૃષ્ણ! પદ - પંકજ - પિંજરામાં, તારા પુરાય[...]

  • 🪔

    શ્રીહનુમાનચરિત્ર (૩)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    (ગતાંકથી આગળ) પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાના પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬[...]

  • 🪔

    ભગવાન મહાવીરની પ્રકાશ-વાણી

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    ૫મી સપ્ટેમ્બર શ્રી પર્યુષણ પર્વ પ્રસંગે (હવે જૈનોનું પર્યૂષણ પર્વ શરૂ થશે. પર્યૂષણને ‘પર્વાધિરાજ’ કહેવાય છે. ‘પર્યૂષણા’ એટલે સમગ્રતામાં વાસ કરવો અને ધર્મનું ચિંતન કરવું.[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૫)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ કરી રહ્યા હતા. એક વ્યક્તિએ[...]

  • 🪔 વિવેકવાણી

    નિરાશ ન થશો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં, સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    શ્રીકૃષ્ણ પરમાત્માનું ધ્યાન-વંદન प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये । ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥ सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः । पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्॥ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણનગર અને શ્રીમા શારદાદેવી પ્રાર્થના મંદિર-કોમ્યુનિટી હોલ -:સમર્પણ વિધિ :- શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૮ મકાન સાથેનું નવનિર્મિતગ્રામ-શ્રીરામકૃષ્ણનગર-ભમરિયા (ગારિયાધાર તાલુકો, જિલ્લો ભાવનગર)નાં પૂરપીડિત ૨૮ કુટુંબોને[...]

  • 🪔 બાળવિભાગ

    સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : બે - માળી

    ✍🏻 સંકલન

    એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. માત્ર જ્યારે માલિક[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    કાલીપૂજા અને સ્ત્રી-વેશ ધારણ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. શ્રીપ્રભુની બાળલીલા અતિ મનોહર; ધીરે ધીરે[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્રભમણ (૮)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણની ધીરજની કસોટી દુર્વાસા ઋષિએ કરી. તે સંબંધી એક બહુ જ રસપ્રદ વાત મહાભારતમાં છે. એક વાર વાતવાતમાં ગુસ્સો કરે એવા ઋષિ દુર્વાસા[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૮)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) ઈશ્વર પ્રાર્થનાની ઉપયોગિતા કોઈ એમ કહી શકે કે, જો ઈશ્વર એક કમ્પ્યૂટર જેવો જ હોય, તો પછી એની પ્રાર્થના કરવાનો શો અર્થ રહ્યો?[...]

  • 🪔

    મદ્રાસના બેતાજ બાદશાહ: આલાસિંગા પેરુમલ (3)

    ✍🏻 સ્વામી દેશિકાત્માનંદ

    (ગતાંકથી ચાલુ) મદ્રાસમાં સ્વામી વિવેકાનંદનું વિજયાગમન સ્વામીજીએ ડેટ્રોઈટમાં એક વાર તેમના મિત્રોને કહેલું : ‘ભારત મને સાંભળશે! ભારતને તેના પાયામાંથી હું હચમચાવી નાખીશ! ભારત મારું[...]

  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન-૩

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    (ગતાંકથી ચાલુ) અધ્યાત્મરાજ્યમાં તો પોતે મહાસામ્રાજ્ઞી હોઈ, એમનામાં આશ્ચર્યકારક વ્યવહારબુદ્ધિ પણ હતી.૨ આ બાબતમાં ઇતિહાસમાં એમના પોતાના સિવાય એમની સમાન બીજું કોઈ જ હતું અને[...]

  • 🪔

    “તું જેને ચાહે છે, તે આ છે”

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ૮મી ઑગષ્ટે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (શશી મહારાજ)ની જન્મતિથિ પ્રસંગે તેમના જીવનચરિત્રને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ. “તું સાકાર પસંદ કરે[...]

  • 🪔 (એકાંકી)

    વિજયનો પરાજય

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    પાત્રો : અશોક : મગધનો રાજા મંત્રી સેનાપતિ પ્રથમ સૈનિક બીજો સૈનિક ઉપગુપ્ત : એક બૌદ્ધ ભિક્ષુ દૃશ્ય : યુદ્ધ શિબિરનો અંદરનો ભાગ. એમાંથી પાછળના[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]

  • 🪔

    શ્રી હનુમાન ચરિત્ર (૨)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    (ગતાંકથી આગળ) રામચરિતમાનસમાં અવતારની ભૂમિકા કથારૂપે આપવામાં આવી છે અને કથા આ રીતે છે : રાવણના અત્યાચારથી પીડિત થઈને પૃથ્વી મુનિઓ પાસે જાય છે. મુનિઓ[...]

  • 🪔

    ભારતનું સંવાદી સંગીત

    ✍🏻 રોમાં રોલાં

    સુપ્રસિદ્ધ વિદ્વાન-લેખક શ્રી યશવન્ત શુકલ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World Thinkers on Ramakrishna - Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે. પ્રસ્તુત[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૪)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?” વિદ્યાર્થીએ જવાબ આખો . “હા,[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ એ જ આપણું જીવન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    भयादस्याग्निस्तषति भयात्तपति सूर्यः । भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पम्चमः ॥ આ પરમેશ્વરના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે ને એના ભયથી ઈંદ્ર, વાયુ[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    નરેન્દ્રપુર (૫. બંગાળ) ૧૯૯૦માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં, રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરની નિવાસી કોલેજના વિદ્યાર્થીઓએ ૧, ૩, ૫, ૭, ૧૦, ૧૫, ૧૭, ૧૯ અને ૨૦મા નંબરનાં[...]

  • 🪔 બાળવિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : આળસુ – ખેડૂત

    ✍🏻 સંકલન

    સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી. સોમૈયા મહેનતુ હતો જ્યારે રાજીવ પ્રમાદી.[...]

  • 🪔

    બેનમૂન શિક્ષણ સંસ્થા : નરેન્દ્રપુર

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનો સાદ્યંત અભ્યાસ કર્યા બાદ એમની એ વિચારસરણી કેટલા પ્રમાણમાં સક્રિય બની શકે એનો ખ્યાલ આપણને રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર સંકુલ ઉપરથી આવી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    પોથીલેખન

    ✍🏻 અક્ષયકુમાર સેન

    બાળ ગદાધર, પ્રભુ પરમ ઈશ્વર, જય જય સર્વે ભક્તજન; ભક્તો સૌને પગે પડી, માગું હરઘડી, પદરજ પતિતપાવન. ક્રમે પ્રભુ વયે વધે, આંક ભણતર મળે, અને[...]