• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય કચ્છ જિલ્લાના નખત્રાણા, ભૂજ અને દયાપુર તાલુકાના પૂરમાં સપડાઈ ગયેલ ૧૩ ગામોના ૫૨૪ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ખોલો દ્વાર સમૃદ્ધિનાં

    ✍🏻 સ્વેટ માર્ડન

    ખોલો દ્વાર સમૃદ્ધિનાં: લે. સ્વેટ માર્ડન, રૂપાંતર યશરાય; પ્રકા. આર અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૯/- ૬૮ પાનાંની અને ૬ પ્રકરણોની આ નાની[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    નિરાભિમાની સંત

    ✍🏻 સંકલન

    “હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન ધરું - અને - મારા ચિત્તમાંથી અહંકાર, અભિમાન, મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 મન્મથનાથ ગાંગુલી

    : પહેલી મુલાકાત : જ્યારે મેં સાંભળ્યું કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કલકત્તામાં આવ્યા છે ત્યારે તે લગભગ ઈ. સ. ૧૮૯૭ની સાલ હતી. હું તેમને મળવા[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૪): ચિત્તશુદ્ધિ

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    કદી કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે તો આપણે જેને દુર્ગા, ભવાની વગેરે નામોથી પૂજીએ છીએ તે પરમેશ્વરરૂપ દેવીનું ચિંતન કરવું જોઈએ. એ સુંદર સ્ત્રીને[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (9)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન: ૨૬. આ જગત, જ્યાં આપણું અસ્તિત્વ છે, જેને આપણે જોઈએ છીએ, એ જગતનું નિર્માણ કઈ રીતે થયું? હિન્દુધર્મમાં તેનું નિરૂપણ જોવા મળે છે ખરું?[...]

  • 🪔

    ‘કાલી, તારે ભાષણ આપવાનું છે’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ કાલી તપસ્વીમાંથી મહાન ધર્મપ્રચારક કેવી રીતે બન્યા તેનું રોચક વર્ણન શ્રી જ્યોતિબહેન થાનકીની કલમે આલેખાયેલું છે. સ્વામી અભેદાનંદજી મહારાજની[...]

  • 🪔

    વીરેશ્વર શક્તિની ગોદમાં...

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી[...]

  • 🪔

    બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો[...]

  • 🪔

    આપણી ઈન્દ્રધનુષી ક્ષણો

    ✍🏻 કીર્તિકુમાર ઉ. પંડ્યા

    ચિંતનિકા શ્રીરામકૃષ્ણ પરમહંસે નિરંજનનાથના અનેક સંબંધોની વાત કરી છે; એમણે લખ્યું છે કે મારે ‘ઈશ્વર પાસે આનન્દ મેળવવો છે, એમની સાથે રમવું છે.’ શ્રીરામકૃષ્ણદેવનો ઈશ્વર[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ

    ✍🏻 સ્વામી શશાંકાનંદ

    (સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે[...]

  • 🪔

    વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના સાચા સ્વરૂપના જ્ઞાનને ‘ફિઝીક્સ’ કહેવાય.[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ આશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ[...]

  • 🪔 વિવેકવાણી

    કામ, બસ કામ કરે!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी। स्वस्वरूपानुसन्धान भक्तिरित्यभिधीयते॥ स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगु:। उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः॥ મુક્તિનાં કારણેાની સામગ્રીમાં ભક્તિ જ સાથી શ્રેષ્ઠ છે. પેાતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનને માનવતાની સેવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ.બંગાળના ગવર્નર ડૉ. નુરૂલ હુસનના હસ્તે કલકત્તામાં ૨૦મી એપ્રિલે રામકૃષ્ણ મિશનને માનવતાના ક્ષેત્રમાં અદ્વિતીય ફાળો આપવા બદલ ‘જી.[...]

  • 🪔

    મુક્તિપુરી દ્વારકા ધામ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં[...]

  • 🪔

    ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    ૧૫મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે  (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ[...]

  • 🪔

    પ્રાણાયામ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) અહીં અમે ટૂંકમાં પ્રાણાયામ વિષે કહેવા ધારીએ છીએ. પ્રાણાયામ મનની સૂક્ષ્મ અવસ્થાઓને પ્રાપ્ત કરવાનું એક અસરકારક[...]

  • 🪔

    આરતી અથવા સાંધ્ય સેવા

    ✍🏻 સ્વામી પ્રમેયાનંદ

    (સ્વામી પ્રમેયાનંદજી શ્રીરામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય છે.) હિન્દુ પરંપરા મુજબ સાંધ્યસેવા (ભકિત)ને આરતી કહે છે. તેને નીરાજના તરીકે પણ ઓળખવામાં[...]

  • 🪔

    ‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી) (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.) શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જ્યારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ[...]

  • 🪔

    રામાયણ-મહાભારત : વૈશ્વિક ચેતનાનો આવિષ્કાર

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    રામાયણ-મહાભારત ઈલિયડ અને ઓડીસીની કક્ષાનાં આર્ષ મહાકાવ્યો છે. તળ ફૂટીને Cosmic necessityમાંથી વૈશ્વિક અનિવાર્યતામાંથી - આ મહાકાવ્યો પ્રગટેલાં છે. પ્રભુની કોઈ શાશ્વતી ઇચ્છાથી પ્રગટેલાં આવાં[...]

  • 🪔

    સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ છીએ. મોટા ભાગે તો આપણે[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને[...]

  • 🪔 વિવેકવાણી

    ભારત માતાકી જય હે!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં પરંતુ ભિક્ષાપાત્રના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहकेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।। ભગવાનની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો સમાગમ – આ ત્રણ દુર્લભ જ[...]

  • 🪔 સમાચા૨ - દર્શન

    સમાચા૨ - દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ સેન્ટર ફોર મૅનેજમેન્ટ એન્ડ લીડરશીપ (વિમલ) અને એકસલ ઇન્ડસ્ટ્રીઝ લિ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧લી મેથી તા. ૨૯ મે[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    સુખી કેમ બનશો?

    ✍🏻 જેમ્સ એલન

    પ્રકાશક: આર. અંબાણી એડ સન્સ, રાજકોટ, ૧૯૮૮, મૂ. રૂ. ૧૪. સુખની મૃગયા સનાતન છે. આદિકાળથી મનુષ્ય સુખની શોધ કર્યા કરે છે. પ્રાચીન ગ્રીક દંતકથાના રાજા[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ગાથા - ખંડ બીજો

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રીરામકૃષ્ણનું કલકત્તામાં આગમન શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૩): સાપની પાસે ન જાઓ

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    એક શેઠ પરમહંસ પાસે આવ્યા અને બોલ્યા: ‘સ્વામીજી, મેં મારી સઘળી સંપત્તિ મારાં કુટુંબીઓને નામે કરી દીધી છે. વેપાર સાથે હવે મારે કશો સંબંધ રહ્યો[...]

  • 🪔

    વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના અનેક પરચા થયા હતા. એમનું[...]

  • 🪔

    સ્વાધ્યાય

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની સમાનકક્ષાએ નિયમિત સ્વાધ્યાય પણ દરેક[...]

  • 🪔

    હરિ કરે સો હોય

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    મનુષ્યને સુખ મળે ત્યારે એ એમ માને છે કે ભગવાનની કૃપા છે અને દુ:ખ આવે છે ત્યારે એમ સમજે છે કે ભગવાનની અવકૃપા છે. આપણા[...]

  • 🪔

    રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે.[...]

  • 🪔

    વિશ્વની એકાત્મતા-અદ્વૈત વેદાંત અને ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    (ગતાંકથી આગળ) ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R. Effect) તરીકે જાણીતું છે. જેનો[...]

  • 🪔

    ‘ના, આ કળશ હું નહીં આપું’

    ✍🏻 જયોતિ બહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન રાખી એમને આપ્યું હતું. તેમના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલ પ્રવચનનો અનુવાદ અહીં[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ,[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ એ જ ભારતનો કલ્યાણ પથ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આખી જિંદગી આ જ કાર્ય કરનાર અથવા ઓછામાં ઓછું તે માટે પ્રયત્નશીલ રહેનાર હું, તમને કહી દઉં છું કે તમે આધ્યાત્મિક નહીં બનો ત્યાં સુધી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    बह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ।। આનંદમય બ્રહ્મસ્વરૂપ, પરમાનંદના દાતા, કેવલ જ્ઞાનસ્વરૂપ, જગતનાં[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર * મૉસ્કોમાં રાહતકાર્ય: મૉસ્કોના પીડિત લોકોમાં તાત્કાલિક વિતરણ કરવા માટે દૂધનો પાવડર, બેબીફૂડ, ખાંડ વગેરે વસ્તુઓ હવાઈ માર્ગે મોકલવામાં આવી[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮, કિંમત ૨૫-૦૦ રૂપિયા. આ પુસ્તકમાં[...]

  • 🪔

    ઉપહાર માનવ જાતને

    ✍🏻 સુરેન્દ્રનાથ ચક્રવર્તી

    જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણા મનમાં જે ચિત્ર ખડું થાય છે તે તેમની બેઠકની મુદ્રામાં લીધેલી છબિ છે. આ છબિમાં શ્રીરામકૃષ્ણ ઊંડી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી બોધાનંદ

    ઈ.સ. ૧૮૯૦માં જ્યારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક સહાધ્યાયીઓ અને મિત્રો સાથે હું[...]

  • 🪔 Geet

    સ્નેહાધીન હરિ પોતે...

    ✍🏻 હરેશ ‘તથાગત’

    લિખિતંગ, સ્નેહાધીન હરિ પોતે... શબ્દોનાં મોરપીંછ સૂંઘી સૂંઘી, ખોબો - ખેપિયાને ખારેક દીધી. ચીતરેલી વાંસળીના સૂરેસૂરે, કેડી ભીતર કંડારી લીધી. ...પત્ર ઉકેલ્યો, આતમની જયોતે... લિખિતંગ[...]

  • 🪔

    યોગેશ્વરી લલ્લા

    ✍🏻 ભાગીરથી મહેતા ‘જાહ્નવી’

    “પાણી ને ઝાડી તણો પ્રદેશ છે કાશ્મીર, લલ્લા સંતશિરોમણિ, નીર મહીં છે ક્ષીર.” મનોહર એવી કાશ્મીરની ભૂમિમાં, મનોહર એવાં એક મસ્ત સંત નારી થઈ ગયાં.[...]

  • 🪔

    વિશ્વની એકાત્મતા -વેદાંત અને વિજ્ઞાનની દૃષ્ટિએ

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    શ્રીરામકૃષ્ણદેવે એક સુંદર ઉ૫મા વડે અદ્વૈત વેદાંતનો સાર સમજાવ્યો છે. તેઓ કહે છે, “એક અફાટ સમુદ્રની કલ્પના કરો. તેમાં એક ઘડો ડુબાડવામાં આવે છે. ઘડાની[...]

  • 🪔

    સંધ્યાવંદન અને કીર્તન

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ગત અધ્યાયના* અંતમાં અમારી ટીકા ટીપ્પણી કેટલાક પ્રશ્નોને ઊભા કરે. અમે તેમાં કહ્યું છે કે, “મોટા ભાગના લોકો ધર્મને ગંભીરતાપૂર્વક લેતા નથી એટલે વધુ વ્યવહારુ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ

    વિવિધ ધર્મો

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    ‘ઈશ્વરની ઉપાસનાના અનેક માર્ગો છે. નદીમાં ઉતરવા માટે જેમ અનેક ઓવારા હોય છે તે જ રીતે આનંદના સાગર સમાન પરમાત્માની પાસે પહોંચવા માટે પણ અનેક[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૬)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (ગતાંકથી આગળ) (૨૨) યોગનો આશય શો છે? યોગના ભેદ કેટલા? યોગની સાધના કેવી રીતે થાય છે? ‘युज्’માંથી યોગ શબ્દ આવ્યો છે. તેનો અર્થ છે ‘જોડવું.’જીવાત્માને[...]